________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તેય,.
(૧૬૫) વામાં પ્રયત્ન કરવો જોઈએ. ચોરી
નહિ કરવી તેમાં જરા માત્ર આત્મબળથી ચોરીની પણ મહેનત પડતી નથી. આત્મા ટેવ ત્યાગી અનેક પુરૂષ જે જે ધારે છે તે તે કરી શકે સુખ પામ્યા. છે. કેટલાક બાયલા જેવા બનીને
કહે છે કે ચોરીની ટેવ હવે
ત્યાગી શકાય નહીં, પણ આમ તેમનું ધારવું અત્યંત ભૂલ ભરેલું છે. અનેક સ્ત્રી પુરૂષો ચોરીને ત્યાગ કરી મુકિતપદ પામ્યા અને પામશે. ચોરીને ત્યાગ કરવાથી પાપ બુદ્ધિને નાશ થાય છે, તેથી સુબુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સુબુદ્ધિના દેગે આત્મા ઉત્તમ સુખ પામે છે. માટે મનમાં દઢ સંકલ્પ કરીને ચિંતવવું કે આજથી હું પ્રાણુતે પણ ચોરી નહિ કરું.
અનેક પ્રકારનાં વિશ્ન આવશે તો પણ હું પાછે. નહિ હઠું, ચેરી નહિ કરવી તે જ મારો ધર્મ છે. આ
પ્રમાણે પ્રતિજ્ઞા કરી સદાકાળ દરેક ચોરી નહી કરવાની
કાર્યમાં પ્રવૃત્તિ કરવી, કઈ પણ
પ્રસંગે લેભાદિક ગે ચોરી કરપ્રતિજ્ઞા.
વાની બુદ્ધિ થાય તો તેને વારવી.
તેજ પ્રસંગે સારા વિચાર કરવા. સારા વિચારોનું જોર થવાથી અંતે નઠારા વિચારને નાશ થાય છે. ચોરીની ખરાબ ટેવને અંતે સર્વથા નાશ થાય
For Private And Personal Use Only