________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
શ્રી ગુરુબોધ. નિંદા હેલના કરતા નથી, આચાર્ય અને ઉપાધ્યાયને સમુદ્ર, મેઘ, મેરૂપર્વત, પૃથ્વી, સૂર્ય ચંદ્ર વગેરેની માટીમેટી - પમાઓ આપવામાં આવે છે, આચાર્ય અને ઉપાધ્યાયમાં ભૂલે કહાડવાના કરતાં તેમનામાં જ્ઞાનાદિ સદગુણ હોય તેની પ્રાપ્તિ કરવી એજ આર્યજનનું કર્તવ્ય છે, આચાર્ય અને ઉપાધ્યાયને બાહ્ય આચાર કરતાં તેમનું હૃદય વિશેષત: નિર્મલ હોય છે. આચાર્યોએ તથા ઉપાધ્યાએ સદગુણ મેળવવા જોઈએ, ઉચ્ચ પદવીને માટે ઉચ્ચ ગુણેની જરૂર છે, આચાર્ય તથા ઉપાધ્યાય આદિ સન્ત મુનિવરને વિનય દેવદર્શનની પેઠે અમોઘ ફળ આપનારો થાય છે. સગુણષ્ટિથી વિનયનું સેવન યથાયોગ્ય જ્યાં ત્યાં કરવું જોઈએ.
જે જે પુરૂષોમાં સદગુણે હોય તે તે સદ્ગુણો મેળવવા હેય તો પ્રથમ વિનય કરવો જોઈએ, પુષ્કળ ધન આપવાથી
વા સત્તાના તેરથી જે વિદ્યાઓ
મળતી નથી તે વિનયથી મળે જ્યાં ત્યાંથી સદ્દગુણ મેળવવા હોય તે
છે, સન્ત પુરૂષે સદ્ગુણો આપવા વિનયને સેવો.
તૈયાર છે અનેક પ્રકારની ચમત્કારી વિદ્યાઓ આપવા તૈયાર છે પણ
તમે તમારા આત્માને વિનયથી યોગ્ય કરશે તે તમને સર્વ વિદ્યાઓ મહાત્માઓ (મુનિ
For Private And Personal Use Only