________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
( ૨૩ )
ના જાણ્યા હાય, તે પણ દોષની બાજુ સ્મરણમાં નહિ રાખતાં તેમનામાં રહેલા સદ્ગુણ્ણા તરફ દૃષ્ટિ કરવી. આત્મા ગમે તેના સંસર્ગમાં આવે પણ જે આત્મામાં વિવેક દૃષ્ટિ ઉત્પન્ન થઈ હાય છે તે દોષો જીતીને સદ્ગુણ ગ્રહણ કરી શકે છે. જ્યારે મેટાંઓના સહવાસમાં આવે છે, ત્યારે વિનયથી તેમનામાં જે કઈ સારૂં દેખે છે, તેને ગ્રહણ કરે છે, પણ કાળી બાજી તરફ દષ્ટિ નાખતા નથી. મેટાંની કદી નિંદા કરવી નહિ, કાઇની પણ નિંદા કરવી તે એક જાતની હિંસા છે. મેટાનું ખુરૂં કરવું, કરાવવું, અનુમેદવુ તે પણ, એક જાતની હિંસા છે. મોટાંઓની સાથે જેમ અને તેમ ઉચિત વિનયથી વર્તવુ તેમાં નિષ્કામ બુદ્ધિની ખાસ જરૂર છે. સંસારમાં મેટાએ વિનય સાચવવા એ ઉન્નતિનું આવશ્યક કૃત્ય છે.
સ્ત્રીએ પતિના કરવા જોઈતા વિનય.
સીના કરતાં સ્ત્રીને પતિ માટી કહેવાય છે. આય દેશમાં અસલથી સ્ત્રી પતિની સેવા સારી રીતે ખજાવતી આવી છે, તેના અનેક દાખલાએ છે. સ્ત્રીના અને પુરૂષના શરીરમાં ભેદ છે. દરેક કાર્યમાં પુરૂષ મુખ્યતા ભાગવે છે. પત્તિ-સ્વામી સ્ત્રીના ઉપરી, આ અર્થથી પણ સ્ત્રી કરતાં પુરૂષ મેટા છે, એમ સિદ્ધ થાય છે. સ્ત્રીને શાસ્ત્રોમાં અર્ધ
For Private And Personal Use Only