Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ કે, જ્યાં સુધી તે બિંબને બદલે રત્નનું બિંબ ન સ્થાપું, ત્યાં સુધી જલ અન્ન લઈશ નહિ. સર્વ ચીજ તક ઉપવાસ કરી તપ કરવા માંડયું, અને સાઠ ઉપવાસ થયા કે અંબાજી માતા પ્રત્યક્ષ થયાં. તેણે રત્નાશાવકને જ્યાં કંચનબલાના નામને પ્રાસાદ હતું ત્યાં લઈ જઈ નેમિનાથના સમયમાં જ શ્રીકૃષ્ણ વિ. નિર્મિત પ્રધાન બિંબ તથા સુવર્ણ, રત્ન, રૂપું, મણિ એમ દરેકનાં અઢાર મળી ૭૨ બિબેનાં દર્શન કરાવ્યાં. તેમાંથી કઈ પણ લેવા માટે કહ્યું. રને તે રત્નનું બિંબ લેવા વિચાર કર્થે. ત્યારે અંબાદેવીએ કહ્યું કે, આગળ કલિયુગ આવે છે, અને તે વખતના અતિ લોભી લોક થતાં પ્રતિમાનું વિપરીત થાય, તેથી પાષાણુ બિંબ લે તે સારું. હવે તે બિંબ કેમ વર્ષ જવું ? ત્યારે અંબાદેવીએ કહ્યું કે, કાયે તાંતણે વીંટી ચલાવશે તે એની મેળે ચાલી આવશે, પણ તેમ કરતાં પાછું ન લેવું, અને જે તે તરતજ તેજ સ્થાનકે સ્થણી થશે. આથી શ્યામ પાષાણનું બિલ લીધું, અને તે વિરમયકારક સતે એમને એમ, ચાલતાં ચાલતાં, આવે છે કે નહિ એમ વિમાસતાં રત્ન પાછું રજુ કે તુરતજ ત્યાં બિંબ સ્થિર થયું. ત્યાં અયાદ કરાવી, તેમાં તે બિલને પ્રતિષ્ઠિત કર્યું. આજ લગી તે સ્થળે તે બિમ તાંતણે છે. વર્ષ જે તે તાલશે, પણ પૂજાય છે સંધ પાછા વળી શત્રુંજય આ ત્રાણલ જિનેશ્વરને વાંકી પછી સવસ્થાનકે ગ. ૨ શ્રાવકે અનેક દ્રવ્ય અચી ચુત કર્યું. આ પ્રમાણે હકિકત જીર્ણ પ્રબંધમાં જણાવેલી છે. આ કંચનબલાનક પ્રાસાદ તથા રતનશાવકે સ્થાપિત કરશે. બિબના સંબંધમાં ગિરિનાર કપમાં આ પ્રમાણે હકીકત છે ગિરિના મધ્યમાં ઇ વજાડે વિવર કરીને (પલે ભાગ કરીને) કાંચનાલાકમય રજત ચૈત્ય બનાવ્યું. તે ચિત્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64