Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Ibllekic 18
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪s
વિવર નય સુંદરકૃત. )
ઐતિહાસિક
શ્રી ગિરનાર તીર્થધાર રાસ.
તીર્થ માળા.
દક્ષિણ વિહારી સુાંને શ્રી માલવિજય
મહારાજનાં ઉપદેશથી,
પ્રસિદ્ધ કર્તા, સાહિત્ય સેવા સમાજના, એ. સેક્રેટરી, - શા વ્રજલાલ ઉજમશી,
ખારગેટ -ભાવનગર,
- પાલીતાણા ધી “ બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસમાં
મા અમરચુદ્ર મહેચરદાસે છાપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
મુનિ શ્રી માલવિયજીના સદુપદેશથી ચાલતો, સાહીત્ય સેવા સમાજ તરફથી પ્રગટ થતાં
પુસ્તક.
૧ સચિત્ર મહિલા મહાદય બીજી આવૃત્તિ. ૨ સાભાગ્ય સુંદરી નાવેલ પૃષ્ટ ૩૦૦ પાય છે. ૩ માનવ મહાય ગ્રંથ હિન્તિમાં લખાય છે.
૪ અજીતસેન કનકાવતિ નાવેલ પ્રેસમાં છે. ૫ વિક્રમસેન લીલાવત નેવેલ.
૬ બ્રહ્મચર્ય સ ંરક્ષણ
૭ મનુષ્ય માત્રના સામાન્ય ધર્મ
૮ ગિરનાર તીર્થોદ્ધાર રાસ સા
૯ શ્રી કેશરીઆજીના રાસ સા
ઉપરના ગ્રંથા કેટલાક પ્રેસમાં છે, કેટલાક લખાય છે, કેટ
લાર્ક માહીર પડવાની તૈયારીમાં છે.
મળવાનુ ૩૦ }
શા અમરચંદ મહેચરદાસ. જૈન બુકસેલર—પાલીતાણા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
says
9 કલાક 'S ABSways
સાહિત્ય સેવાસમાજ ગ્રંથમાલા પુષ્પ ૨ જું. શ્રી ગિરિનાર તીર્થોદ્ધાર
# રાસ. 8િ
iv
.
S
રીપૂજ્ય મુનિ મહારાજશ્રી બાલવિજયજીની પ્રેરણાથી
સંશોધક અને સંપાદક, મોહનલાલ દલીચંદ દેશાઇ, ,
બી. એ. એલ એલ. બી. વકીલ હાઈ કોર્ટ પ્રિન્સેસ સ્ટ્રીટ—મુંબઈ.
જન:
8M
કધિ વાલા શેઠ શીખભદાસ લકડ
તરફથી ભેટ,
RAN
સને ૧૯૨૦
મત ૨૦૦૦.
સં. ૧૯૭૬
A
શંભુ પ્રીન્ટીંગ પ્રેસ-પાલીતાણું.
છે
જો જી જાન STEEPSINESS
#
#
#
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
મુનિ બાલવિજયજીના સદુપદેશથી શ્રી ગિરિનાર તીર્થોદ્ધાર રાસ છપાવવા માટે અગાઉથી થનાર
ગ્રાહકોનાં મુબારક નામ,
નામ,
ગામ,
વાર,
શા. બજલાલ ઉજમશી કાપડીયા ભાવનગર, શા. હરખચંદ ઉજમશી
જુનાગઢ, શા. દામોદર હરખચંદ શા. કપુરચંદ અમરશી ભેસાણ રાણપુર શા, ભગુભાઈ ચુનીલાલ
અમદાવાદ, શા, લલુભાઈ ગુલાબચંદ વડાલી. શા. અમીલાલ હરીદાસ
એડન કેમ્પ, શા. જમનાદાસ મનેરદાસ માંગલબંદર બેન મણી માવજી
રાજુલાબંદર, શ્રાવિકા ઉજમબેન
મુજપુર, શા, હઠીસંગ ગગાભાઈ
કાંઠ. શા. નેમચંદ ગોવિદજી પ્રભાસપાટણ.
આ પુસ્તકને સર્વ હક સાહિત્ય સેવાસમાજે રાખેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
નિવેદન
કવિવર નપસુન્દર એક નામી જેન કવિ વિક્રમ સંવની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા છે, અને તેનું જીવન વિસ્તારથી આનંદ કાવ્ય મહોદધિ મતિક ૬ ઠામાં મારું લખેલું પ્રસિદ્ધ થઈ ચુકયું છે. તે જોઈ જવા વાચકને વિનતિ છે. તેની અંદર તેમની ઉપલબ્ધ કતિઓને નિર્દેશ કરે છે, પરંતુ આ કૃતિ તે લખવાના સમયે ઉપલબ્ધ થઈ શકી ન હતી તેથી તેને નામનિર્દેશ પણ થઈ શકે નહે. હમણાં મુનિ મહારાજ શ્રી બાલવિજયજીએ આ કૃતિની હસ્તલિખિત પ્રત તથા તેની કરેલી પ્રેસમાં મોકલવા માટેની નકલ મારા તરફ મોકલી આપી અને તેથી એક વિશેષ કૃતિ સાંપડી, તે વાતથી મનમાં આનંદ થયે.
તે મુનિશ્રીની આજ્ઞાથી તે પ્રેસ કોપી એક પ્રતપરથી કરાયેલી હેવાથી અશુદ્ધ હતી, તેથી નવીનજ પ્રેસ કોપી મેં તૈયાર કરી છે, અને આ પ્રસ્તાવના લખી છે. આ તક આપવા માટે તે મુનિશ્રીને ઉપકાર માનું છું.
આ ગિરિનાર તીર્થોદ્ધાર સંબંધી ના રાસ કવિએ દષિગામ એટલે દધિસ્થતિહાલની દેથલી એ ગામમાં ચેલે છે, કે જે ગામ સિદ્ધપુર પાસે આવેલું છે, અને જે પરમહંત કુમારપાળ નરેશની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. આ રાસપરથી એ સિદ્ધ થાય છે કે, કવિએ સારાષ્ટ્રમાં આવેલા ગિરિનાર તીર્થની યાત્રા કરી છે. આજ ટુંકે રાસ કવિએ સૌરાષ્ટ્રમાં આવેલા મહાતીર્થ નામે શત્રુંજય સંબંધે પણ રચે છે, કે જે સુપ્રસિદ્ધ છે. અને તે ઉપરોક્ત માહ્નિકમાં પણ પ્રકટ કરવામાં આવ્યું છે. ને તેની રયા સાલ સંવત્ ૧૬૨૮ આસો સુદ ૧૩ મંગળવાર છે, ગિરિનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
સંબંધીને રાસ કયા વર્ષમાં રચવામાં આવ્યું, તેને ઉલ્લેખ કવિએ કરેલ નથી, તેથી કવિની કૃતિઓ જ્યારે સં. ૧૬૨૮ થી સં. ૧૬૬૯ સુધીની મળી શકી છે, તે તે દરમ્યાન તે રાસ રચાયેલે હોય એ સંભવિત છે.
સાર. જેના ચરણકમલમાં સર્વ ઇંદ્ર શિર ઝકાવે છે, એવા વીશ જિનવરને પ્રણામ કરી, તે પૈકીના બાવીસમા જિનવર શ્રી નમિનાથ શીલરત્નભંડારના પદપંકજ જ્યાં વિરાજે છે, એવા ગઢ ગિરિનારને મહિમા કવિ ગુરૂની આજ્ઞા લઈ કિંચિત વર્ણવે છે.
કાશ્મીરના નવહુલ નામના નગરમાં નવહંસ નામનો રાજા હતું, અને તેને વિજયાદે નામની રાણી હતી. ત્યાં ચઢશેઠ વસતે હતા, કે જેને ત્રણ પુત્ર નામે રત્ન, મદન અને પૂર્ણસિંહ હતા. આમાંના જયેષ્ઠ પુત્ર રત્નને પવિની નામની સ્ત્રી હતી, અને તેથી કેમલ નામને પુત્ર થયો હતે. આ રત્ન શેઠના સમય સંબંધી ગ્રંથમાં એ પાઠ છે કે, સેમિનાથના નિર્વાણ થયાને આઠ સહસ્ત્ર વર્ષે તે શેઠ થયા. (જુએ ચતુર્વિશતિબંધરત્ન શેઠ સબધી ત્યાં ઉલ્લેખ છે. )
એક સમયે વનમાં એક જ્ઞાની સહામુનિ પધાર્યો. તેને વાંદવા જા, ૨નશેઠ વગેરે સર્વ ગયા. તે વખતે તેમણે દેશના આપતાં જિનપૂજાને અધિકાર લઈ તેથી થતા બતાવી, તથા તે નિમિત્તે તીર્થ નામે શત્રુંજય અને ગિાિરને ઉલ્લેખ કરી શિરિનાર સંબંધી વિશેષ મહિમા દાખવ્યું કે ગિરિનાર વીર્થમાં મેસિનાથના ત્રણ કલયાણુક (કલ્યાણ દિવસે નામે નિથકમાગ પીલા, કેવલજ્ઞાન, અને નિર્વણ–આ ત્રણે) થયેલ હોવાથી તેને સહિમા અપાર છે. પરધમીજ પ્રભાસપુરાણમાં પણુ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
રૈવતાદ્રિ—ગિરિનારનું માહાત્મ્ય વર્ણવેલુ છે..( તેના શ્ર્લોકા પણ ટાંકયા છે. ) હવે આ રૈવતગિરિ અને તે પરની નેમીશ્વરની મૂર્તિની ઉત્પત્તિ છÂપ્રબ ધપરથી કવિ ઉક્ત મુનિના મુખમાં મૂકે છે કેઃ
” અતીત ગ્રેવીશી ( ચાવીશ તીર્થંકર ) પૈકી ત્રીજા સાગર સ્વામીને ઉજેથી રાજા નરવાહને એવા પ્રશ્ન કર્યો કે, મારી હું મુક્તિ ક્યારે થશે ? - આના ઉત્તરમાં જિનવરે જણાવ્યુ કે, આગામી ( આવતી ) ચાવીશીમાં તેમિ વ્નિના સમયમાં થશે. આથી તે રાજાએ દીક્ષા લીધી, અને અંતે પાંચમા કલ્પના પતિદેવતા થયા. (૩) તેણે અવધિજ્ઞાનથી નમિનાથનુ બિ બ વમય માટીનું બનાવ્યુ', કે જેની દશ સાગરાપમ સમય સુધી ઇંદ્રએ પૂજા કરી, પછી પેાતાનૢ` આયુષ્ય ટુ' જાણી તેણે તે પ્રતિમા રૈવતગિર કે જ્યાં નેમિનાથનાં ત્રણ કલ્યાણક થયાં છે ત્યાં આણી એક ગુફામાં મનેહર ચૈત્ય બનાવી તેના ગર્ભગૃહમાં સુવર્ણ, રત્ન અને મણિની એમ ત્રણ મૂર્તિ સ્થાપિત કરી, અને તે આખા ચૈત્યભવન" ( શિખરનુ? ) નામ ‘ કંચનખલાનક ' આપી તેમાં ઉપરાત મુક્ત્તિકામય સૃત્તિ સ્થાપી, પછી તે ધ્રુવ નેમિનાથના સમયમાં પુણ્યસાર નામના રાજા થશે. કે જે પેાતાના પૂર્વભવ તેમિ સુખેથીજ જાણી ગિરિનાર આવ્યા. પેાતાના પૂર્વભવમાં પેાતાને હાથેજ અનાવેલ જિનપ્રતિમા પૂજી, પેાતાના પુત્રને રાજ સોંપી, પછી તેમિ પાસેજ દીક્ષા દીધી. આ પ્રમાણે રૈવત તીર્થની ઉત્પત્તિ પૂર્વ પુરૂષાએ જણાવી છે, અને તેવીજ રીતે શત્રુજય માહાત્મ્ય નામના ગ્રંથમાંદાઆવેલ છે. (૧) ભરતાદિકે વિમલગિરિ-શત્રુજયના ઉદ્ધાર કરા જ્યા તે વખતે રૈવતગિરિના પશુ ઉદ્ધાર કરાવ્યા છે. (૨) જ્યારે પાંડવાએ ઉદ્ધાર કરાવ્યા, ત્યારે તેમણે ઉત્તમ પ્રાસાદ બંધાવી તેમાં લેષ્મમય પ્રભુની મૂત્તિ સ્થાપી, એવા અધિકાર આવે છે. આમ્સ ગિરિનાર તીર્થંના મહિમા વણી એ ભિવ લોકો ! નેમિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
નાથની ત્વાં સેવા કરી અનત સુખ મેળવે. ”—આ પ્રમાણે દેશના પૂરી થઈ.
આ સાંભળી રન આવકે હર્ષિત થઈ સભાની મધ્યમાં એ અભિગ્રહ (નિયમ વિશેષ) લીધે કે, જ્યાં સુધી સંધ હાઈ ગિરિનાર નેમિજિનને ભેટું નહિ ત્યાં સુધી મારે આએ પાંચ વિકૃતિ (વિષય)ને ત્યાગ છે, ભૂમિપર શયન, બ્રહ્મચર્યનું સેવન, અને એક વખત આહારનું ગ્રહણ છે.
સંઘ લઈ જવાનું મુહર્ત લઈ મંત્રી સર્વત્ર મોકલાવી અશ્વ, ગજ, રથ અને સૈન્ય લઈ વાજતેગાજતે સંપ લઈ, રત્ન શ્રાવકે પ્રયાણ કર્યું. સંઘ સાથે કેડાધિપતિ વણિકે, અને કેરાઅરે, ગંધ, ભાટ, ચમતળાવ એટલે પાણીની મસકો વગેરે સર્વ લઈ, ગુરૂ સહિત માર્ગે ચાલતાં ચાલતાં રેલાતેલા ગિરિ કુશલક્ષેમ તે આવી પહોંચે. એવામાં એવું બન્યું કે, એક વિકાસ કુરૂપી પ્રેત અતિશ્યામ રૂપને,અર્ધ મનુષ્ય અને અર્ધસિંહના રેહવળે આવી, સર્વ લેકને બીવરાવવા લાગ્યા, અને મારી સરત પાન્યા વગર જે કઈ એક ડગ પણ ભરશે તે યમપુરિમાં પહોંચાડી દઈશ એમ બાલવા લાગ્યું. સંપ ભયભીત બન્ય. સરત જાણવા માંગી તે પ્રેતે જણાવ્યું કે, મને સંઘમાંથી એક પ્રધાન પુરૂષ આપે તે સપને વા દઉં.’–આ વાતની રત્ન સંઘપતિને ખબર પડી કે તુરતજ તેણે જણાવ્યું કે, “કોઈ પણ ફિકર કરતા ના હું આ સ્થાનકે રહી પ્રેતને મારું શરીર ઍપવા તૈયાર છું. તમે એ સંધ સુખેથી જઈ નેમિ પ્રભુનાં દર્શન કરા.” આથી સંઘના કેટલાક તે સરત પિતે બજાવશે, એમ કહેવા લાગ્યા. રત્નના નાના બે ભાઈ મદન અને પૂરણ પિતાને તે કાર્ય સોંપવાનું વિનવવા મડયા, સસી સી પવિની વિલાપ કરી એ ઉપસર્ગ પિતે સહન કરવા તૈયાર છે એમ પુકારી કહેવા લાગી, ત્યારે પુત્ર કેમલ પિતાને બદલે પોતે પ્રાણ અપશે એવું મા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
આખરે શેઠ રત્ન, તેની પત્ની પવિની અને સુત કેમલ એ ત્રણે તે સરત પાળવા અર્થે રહી, શેકે ગમે તેમ સમજાવી સંઘને યાત્રા કરવા રવાના કર્યો.
પેલે પ્રેત સંઘપતિને મહાનાદ કરી એક ગુફામાં લઈ ગયે, જયારે તેની સ્ત્રી તથા પુત્રે કાર્યોત્સર્ગ ધ્યાન ધર્યું, અને મનમાં સંકલ્પ કર્યો કે, જયારે સંઘપતિ આ કણથી છુટશે, ત્યારે અમે અન્નપાન લઈશુ. આવે સમે રૈવત પર્વત પર સાત ક્ષેત્રપાલ આબાદેવીને વાંદવા જતા હતા, તેમણે આ ઉત્પાદ સાંભળે. અને અંબાદેવીને વિનવ્યાં કે આ શું છે?-દેવીએ કેયાન ધરી જોતાં જગ્યું કે, કઈ મહાપુરૂષને કઈ દુષ્ટ ઉપદ્રવ કરે છે, એટલે
તે સાતે ક્ષેત્રપાળને સાથે લઈ પ્રેતના સ્થાનકે આવ્યાં. નારી અને કુમારને ધ્યાનસ્થ જોઈ દિલમાં કપાભાવ-ભક્તિભાવ જાગે. પ્રેતને કહુ કે, હું નેમિ પાસે વસું છું, અને આ મારે સહધમી છે તેને મુક્ત કર, અગર તે મારી સાથે યુદ્ધ કર. બંને વચ્ચે ચુત થયું. તેમાં પ્રેતને પિતાના પગ નીચે પરી નાંખે, અને ઘણે અફાળે. આખરે તે પ્રેતે પિતાની માયા સંવરી પોતે અસલ દીવ્ય કંચન કાયા ધરી, વૈમાનિક દેવ તરીકે પ્રકટ થયે. સાવવીપર પુષ્પવૃષ્ટિ કરી, તે કહેવા લાગ્યું, હે વ્યવહારી ! તને અને તારી સ્ત્રી તથા પુત્રને ધન્ય છે. તે ગુરૂમુખે જે નિયમ લીધું હતું, તે મરણાંતક કષ્ટ પડતાં છતાં પાજે. તારા સાહસનું પારખું લેવાજ મેં આ સર્વ કીધું હતું.” પછી તે દેવતા
લોક સિધાવ્યું, અબાદિક નિજસ્થાનકે ગયાં, અને સંઘપતિએ સંઘ સાથે ગિરિનાર પર્વત પર જઇ નેમિનાથનાં દર્શન કર્યા. માલનું ના કરતાં વિસ્મયકારક વાત એ બની કે, લેપમય બિંબ હતું તે ગળી ગયું. આથી રત્ન સંઘવી ખિન્ન થયે, અને પિતાની કંઈક અશાતના થઈ હશે તેથી તેમ બન્યું હશે, એમ ગણી પિતાને ધિક ગણવા લાગ્યું. પછી તેણે ભાષા લીધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
કે, જ્યાં સુધી તે બિંબને બદલે રત્નનું બિંબ ન સ્થાપું, ત્યાં સુધી જલ અન્ન લઈશ નહિ. સર્વ ચીજ તક ઉપવાસ કરી તપ કરવા માંડયું, અને સાઠ ઉપવાસ થયા કે અંબાજી માતા પ્રત્યક્ષ થયાં. તેણે રત્નાશાવકને જ્યાં કંચનબલાના નામને પ્રાસાદ હતું ત્યાં લઈ જઈ નેમિનાથના સમયમાં જ શ્રીકૃષ્ણ વિ. નિર્મિત પ્રધાન બિંબ તથા સુવર્ણ, રત્ન, રૂપું, મણિ એમ દરેકનાં અઢાર મળી ૭૨ બિબેનાં દર્શન કરાવ્યાં. તેમાંથી કઈ પણ લેવા માટે કહ્યું. રને તે રત્નનું બિંબ લેવા વિચાર કર્થે. ત્યારે અંબાદેવીએ કહ્યું કે, આગળ કલિયુગ આવે છે, અને તે વખતના અતિ લોભી લોક થતાં પ્રતિમાનું વિપરીત થાય, તેથી પાષાણુ બિંબ લે તે સારું. હવે તે બિંબ કેમ વર્ષ જવું ? ત્યારે અંબાદેવીએ કહ્યું કે, કાયે તાંતણે વીંટી ચલાવશે તે એની મેળે ચાલી આવશે, પણ તેમ કરતાં પાછું ન લેવું, અને જે તે તરતજ તેજ સ્થાનકે સ્થણી થશે. આથી શ્યામ પાષાણનું બિલ લીધું, અને તે વિરમયકારક સતે એમને એમ, ચાલતાં ચાલતાં, આવે છે કે નહિ એમ વિમાસતાં રત્ન પાછું રજુ કે તુરતજ ત્યાં બિંબ સ્થિર થયું. ત્યાં અયાદ કરાવી, તેમાં તે બિલને પ્રતિષ્ઠિત કર્યું. આજ લગી તે સ્થળે તે બિમ
તાંતણે છે. વર્ષ
જે તે તાલશે, પણ
પૂજાય છે
સંધ પાછા વળી શત્રુંજય આ ત્રાણલ જિનેશ્વરને વાંકી પછી સવસ્થાનકે ગ. ૨ શ્રાવકે અનેક દ્રવ્ય અચી ચુત કર્યું. આ પ્રમાણે હકિકત જીર્ણ પ્રબંધમાં જણાવેલી છે.
આ કંચનબલાનક પ્રાસાદ તથા રતનશાવકે સ્થાપિત કરશે. બિબના સંબંધમાં ગિરિનાર કપમાં આ પ્રમાણે હકીકત છે
ગિરિના મધ્યમાં ઇ વજાડે વિવર કરીને (પલે ભાગ કરીને) કાંચનાલાકમય રજત ચૈત્ય બનાવ્યું. તે ચિત્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
મધ્યમાં શ્રી નેમિપ્રભુની રત્નમયી મારૈ પ્રભુના દેહમાન અને વર્ણ પ્રમાણે ઇદ્ર સ્થાપિત કરી, અને તે ઉપરાંત બીજા ત્રણ બિંબને ઈંદ્ર દેવતાઓ પાસે તે ચૈત્યના મધ્યમાં રામ વસરણમાં સ્થાપિત કરાવ્યા. તે ગિરિના ચૈત્યમાં અવકનવાળા (ખુદંલા) પરના રંગમંડપમાં અંબાની મૂર્તિ અને બલાનકમાં શાબની મૂર્તિ છે. તેનીજ જેવું બીજું ચિત્ય નેમિપ્રભુના નિઃર્વણસ્થાને પૂર્વ સન્મુખ ઈદ્ર નિર્માણ કર્યું હતું. ઈંદ્ર કરેલા
બાર બલાનકમાં રહીને મેધત દેવ પ્રભુનું અર્ચન કરતા હતા. નેમીશ્વર પ્રભુની લેપમયી પ્રતિમા બે હજાર વર્ષ સુધી (ટકી રહી. તે લેપમય મૂર્તિને નાશ થયે સતે અંબા દેવીના આદેશથી અને રતન નામના શ્રાવકે જ્યાં પશ્ચિમ સામું (નવું) ચિત્ય સ્થાપ્યું. કંચન બલાકની અંદરના સમવસરણમાંથી રતન શ્રાવકે કાચા સુતરના તાંતણ વડે ખેંચીને આ (આજ કાળે વિદ્યમાન) બિંબ અહીં આપું.
ત્યાર પછી કલિકાલમાં જિનશાસન દીપક શ્રાવકો અનેક થયા છે, તે પૈકી ગુર્જર રાજા સિદ્ધરાજ જયસિંહને પ્રધાન મંત્રી નામે સજ્જને બાર વરસની સેરઠની બધી કમાઈ ખચી નાખી નેમિપ્રાસાદને ઉદ્ધાર કર્યો, રાજા સિદ્ધરાજે આખરે તે જોઇ પ્રશંસા કરી. (સરખા ગિરિનાર કપને ભાગઃ– “યાકુડી અમાત્ય અને સજજન દંડેશ પ્રમુખ અનેક ઉત્તમ જનેએ નેમીશ્વર પ્રભુના ચત્યને ઉદ્ધાર કર્યો છે. - પછી શ્રી વસ્તુપાલ અને તેજપાલ એ બે મંત્રીઓએ જેન ધર્મને દીપાવ્યું અને એવાં કાર્યો કર્યા કે જે છએ દર્શનવાળા એને ભાવ્યાં. શત્રુંજય પર અઢાર ક્રેડ અને બાણું લાખ, ગિરિનાર પર બાર ક્રેડ અને એસી લાખ; આબુ ઉપર લુણગાવસહી નામે પ્રાસાદ કરાવવામાં બાર કેઠ ત્રેપન લાખ દ્રવ્ય ખર્ચા, ૧૨૪ જિનપ્રાસાદ બંધાવ્યાં, ૨૩૦૦ જીણું પ્રાસાદને ઉદ્ધાર કર્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
૯૯૪ પાષધશાળા (ઉપાશ્રય) બધાવ્યાં, અને જૈન ભડારી માટે પુસ્તકો લખાવવામાં ૧૮ ક્રેડ ખચ્યા. ૫૦૦ સિ`હાસન, ૫૦૦ સમાસરણ (ના પટ્ટ) કરાવ્યા, સવા લાખ મિત્ર પ્રતિમાએ કરાવી, ૨૧ ને સૂરિપદ અપાવ્યા. દર વર્ષે બાર સ્વામી વાત્સલ્ય (જમણુ) આપી ત્રણ વાર સધ પૂજા કરી. આ સિવાય પર્ધર્મીએ વાસ્તે પણ અનેક કાર્યો કર્યા—જેવાં કે ૩૦૨ શિવાલય, ૭૦૦ બ્રહ્મશાળા બધાવ્યા. પાલિકેા માટે એટલા મઠ બધાવ્યા કે જેમાં હમેશાં એક હજાર નેગી જમતા, ૭૦૦ ધર્મશાળાઓ કરી, હજારી ગાનુ દાન કર્યું. ૭૦૫ વિદ્યામઠ; ૭૦૦ કૂવાએ અપાવ્યા, ૪૬૪ વાવ, અને બ્રહ્મપુરી કરી, ૮૪ રાવરા ૩૨ પથ્થરના કિલ્લાઓ બધાવ્યા. શત્રુંજ્યની બધી મળી ૧૨ા યાત્રાઓ કરી. તેરમી વખતે યાત્રા કરતાં માર્ગમાં (વસ્તુપાલ) સદ્ગતિ પામ્યા. જૈનથી અન્ય ધર્મીઓ માટે પણ અનેક કા કરી સમષ્ટિ દાખવી પેાતાની નામના વધારી, અને તે એટલે સુષી કે દક્ષિણમાં શ્રી પર્વત, પશ્ચિમમાં પ્રભાસ પાટવુ, ઉત્તરમાં કેદાર અને પૂર્વમાં વાણારશી ( કાશી ) સુધી કીર્ત્તિ પ્રસરી, ખર્ચેલાં સર્વ દ્રવ્યની સખ્યા ત્રીસ કરાડ, ચૈાદ લાખ, ઝુલર, આઠસા ને ત્રણ થાય છે. આ સર્વે અઢાર વર્ષની અંદર ખરચ્યુ'.
અઢાર
( સરખાવા ગિરિનાર ૫--ગિરિનારની મેખલા-કઢીશને સ્થાને તેજપાલ મત્રીશ્વરે ત્રણ કલ્યાણુક્ર સ‘બધી ચૈત્ય કરાવ્યુ', અને વસ્તુપાળે તે ગિરિપર શત્રુંજય, સમેતશિખર અને અષ્ટાપદ તીથોની રચના કરી. )
શ્રી રત્નાકર સૂરિના ઉપદેશથી શા પેથડશાહે મા જૈન વિહાર ( જિન ગૃહ ) અધાવ્યા. સિદ્ધાચલ ( શત્રુંજય ) માં આદિભુવનમાં એકવીશ ઘટિકા સુવર્ણ આપ્યું, તેના મ્રુત નામે ઝણે શ્રી શત્રુંજયથી આવી ગિરિનારપર સુવર્ણ ઘ્વજા સહિત નામપ્રાસાદો કરાયે ( સમરાજ્યે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧
શ્રી જયતિલક સૂરિના ઉપદેશથી શ્રીમાલી વંશીય હરપતિ શાહે વિક્રમ સંવત્ ૧૪૪૯ માં રેવતાચલ ( ગિરિનાર) પર નેમિ પ્રાસાદને ઉદ્ધાર કર્યો,
આમ અનેક મહાભાગ શ્રાવક થઈ ગયા કે જેમણે ગિરિ નાર તીર્થનો ઉદ્ધાર કર્યો છે. ઉપસંહારમાં જોઈએ તે અતિ પ્રાચીન–પરાણિક ઉદ્ધા–૧ ભરતાદિકે, ૨ પાંડવોએ, ૩ ક પપતિ દેવતાઓ અને કથે રત્ન શ્રાવકે કરેલા ગણાય. ત્યાર પછી ગણાવેલા સર્વ એતિહાસિક છે, નામે –(૧) સિધરાજ જયસિંહના વખતમાં સજજન મંત્રીએ, (૨) વસ્તુપાલતેજપાલ નામના મંત્રીએ (૩) પેથડ સુત ઝાંઝણે અને (૪) સ. ૧૪૪૯ માં હરપતિ શાહે કરેલા ઉદ્ધાર છે.
આટલે દુક સાર આ રાસને છે.
-
-
-
શક સંવત અગ્યાર ચેરાસીઈ, સહ સાજણિં મોટો નેમિપ્રાસાદ કરાવીએ, શિવ વહ સિર લેટે
જગામાં જાગતા જસ કરી– આજ ગિરનાર સિર જેમ છિ, સુર ગિરિ જિમ ઝલક મોહીઆ માનવી મુનિવરા, તિહાંથી વિવિ. સલકિ– પંચવર કેહિ સનઈઅડા, ઉપરિ બહેત્યાર લાખ રાય વિત વાવતાં થયે, જિન ભવન શત શાખ– રાય ભેરિએ અરિઅણે, રાએ મનમાંહી હવા પખિ પ્રાસાદ વિસારીઓ, રાએ પૂર્વ પરિઆણેબિન પિન માત જેહનિ સુતિ, એહવે ભાવન કરાવ્યું ધિન્ન સણયલૂ કે માવડી, અતિ એહ સમજાવ્યસાજણ સુણિ ન મુઝ માવડી, બિન બિન કિમ જાણી, રાય તુઝ કેકડે નીપને, ભુવન એ મુઝ વાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
સંશોધન કાર્ય.
એક હસ્તપ્રત ઉપરથી સંશોધન કાર્યમાં સંપૂર્ણ યા સંતોષકારક વિજય મેળવે દુર્લભ નિવડે છે. પહેલાં એકજ પ્રત અને તે પણ ઘણી નવી–સં. ૧૯૭ માં લખાયેલી (નીચે જણાયેલી વ પ્રત) મુનિ મહારાજ શ્રી બાલવિયજી તરફથી મળી, અને તે ઉપરથીજ કરેલી પ્રેસકોપી પણ સાથે મળી. આ ઘણી અશુદ્ધ હવાથી બીજી બે પ્રતે મેળળ્યા વગર આ કૃતિને પ્રસિદ્ધિ આપવી અગ્ય લાગવાથી બીજી પ્રતે મેળવવાને પ્રઃ પાસ કરતાં ઉક્ત મુનિ મહારાજશ્રી બાલવિયજીએ પિતાના પુસ્તક ભંડારમાંથી બીજી બે પ્રતે (ક તથા ખ) પ્રત મોકલાવી. મુંબઈ વિરાજતા મુનિ મહારાજશ્રી ઇંદ્રવિજયજી ઉપાધ્યાયે મુંબઇના એક દેરાસરના ભંડારમાંથી પ્રાપ્ત કરેલી એક પ્રત (ગ પ્રત) મને આપી. આ રીતે સર્વ મળી ચાર પ્રતમાંથી મેં મારી મેળે તદ્દન સ્વતંત્ર સંશોધિત પ્રેસ કોપી કરી કે જેમાં જુનામાં જુની સં. ૧૨૯૭ માં લખાયેલી ક પ્રત પરજ ખાસ અને પ્રધાનપણે આધાર રાખે છે જેડણી પણ તેનાજ પરથી મૂકેલી છે. જે ફેરફાર કર્યો છે તે એટલે જ કે પહેલાં “એ” પ્રત્યયને બદલે “ લખાતે એને બદલે “ઉ” લખાતું, તે તે ' અને ' ને બદલે પ્રચલિત એ અને એ મૂકેલ છે. “શને બદલે પ્રાયઃ
એક દીનાર અહવા જિવવું, લિએ પુય શિવ કાનિ રાય કહઈ સુકૃત છે સેવિનઈ, મુઝ માવડી લાજઇ, જિ ભવનું પુણ્ય રાઈ ગઈ, ચાહ સાજર્ષિ દીધું, ઈણિ ભવિ દાર્જિ સબલી હુઈ, આગઈ સંબલ કીધું, શમ જેસિંગ રે જગિ જ, પણ ભદ્રક ભાવી જિબિ જિમ કરી કઈ તિમ કર્યું, એહવે સકલ લાવી, -એક જુની પ્રતમાંથી
જમ ૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
“સ” વપરાતે તે બનતાં સુધી કાયમ રાખેલ છે જ ને બદલે ય લખાતે ત્યાં જ વાપરેલ છે. દાખલા તરીકે સંભારઈ-ભાર, આપણ—આપણે, પિકનિઈ–પેહરીને, પુરૂજનઈ–પુરવને, એવડ–એહવે વડ–વડે, બીજઉ-બી, સાંભ૭-સાંભ, હરાપહે, કાયમીર તે કાશમીરને બદલે હવે જોઈએ—પણ અત્ર કાયમી જ રાખેલ છે, કેસ દ), સેજિ હોઠ–શેકે; સુસુણો, યવ-જવ, યમ-જમ; બાકી તે સિવાય ત્યાં બહુ અ
હતા હેય ત્યાં હતા કરી મેડી ક મતની જ મૂકી છે કે જેથી સંવત સત્તરમા સૈકાની ગુજરાતી ભાષાને પરિચય થાય. કતિ સત્તરમા સૈકાનીજ છે અને તેજ સૈકામાં લખાયેલી પ્રત મળી છે, એ ઘટનાથી ધન કાર્યમાં થી અનુકૂળતા આવી છે. કડીએ પણ તેના પ્રમાણે મૂકી છે. મળેલી તે. - આમાં પ્રથમ નમઃ શિલ એમ લખ્યું છે, અને છેવટે
જણાવ્યું છે કે “ઇતિ શ્રી ગિરિનાર તીથી હાર મહિમા પ્રગપ સંપૂર્ણઃ શ્રી સંવત ૧૬૭ વર્ષે માગસર વદિ
૨ બુધે લષતા શીઃ શ્રીઃ ગ્રી: ખ--આમાં પહેલું પાનું નથી. તે ઘણાં છ પાના પર છે
પણ તેમાં લખ્યા સંવત છેવટે મૂકેલ નથી. ક ની સાથે
સરખાવતાં તે ખ પ્રત ક ની આબાદ અક્ષરરાઃ નકલ છે. ગ–આ પ્રતમાં પહેલાં પ્રથમ એ શબ્દ મૂક્યા છે કે “પ.
શ્રી કમલવત ગણિ ગુરૂ નામ છેવટે લખ્યા સંવત કે લેખકનું નામ જણાવેલ નથી. આ પથ્થી એ સિદ્ધ થાય છે કે લેખક કમલવ૮નગણીને શિષ્ય થાય છે. પાનાં જોતાં તે ૧૯ મી વિકમ સદીના અંતમાં લખાયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
—તેમાં પ્રથમ ૩♠ નમ: શ્રી જિનાય શ્રી અ'ખિકાયૈ નમઃ પૂજ્યારા ખેતમ ય પંડિત શ્રી કલ્યાણકુશલગણ - શિષ્ય પડિંત શ્રી તત્વકુશલગણિ સદ્ગુરૂ ચરણ કમલે ૐ જ્યેા નમે નમઃ” એટલું જણાવી છેવટે ‘સ’. ૧૯૬૭ ના ભાદ્રવા શુદ ૧૧ ને વાર રવીઇ સપૂર્ણ, લ, એસી લાધા ૧૦ મયારાંમ-જ્ઞાતી વણિક શ્રીમાલી શ્રાવકુશેઠ શ્રી પ પ્રાગજીને અર્થે લખુ` છે. શ્રી શ્રી' એ પ્રમાણે લખ્યા સવત ને લેખકના નામના નિર્દેશ કરેલ છે. આ નવામાં નવી પ્રત છે ને તે ગ ની સાથે સરખાવતાં તેની આબાદ અક્ષરશ: નકલ જ સિદ્ધ થાય છે. દેશી ક્યાંક વધુ (નવીન) મુકી છે અને યાંક રાગમાં ફેરફાર કે રાગની સાથે તાલ સૂકા છે.
આ ઉપરાંત અા શબ્દોની ટિપ્પણી પશુ નીચે આપી છે કે જેથી અર્થ સમજવામાં ચરલતા થાય. આવી રીતે સંશા ધન અને ટિપ્પણી આપવાનુ કાર્ય દરેક જૈન ગુર્જરકાવ્યૂ પ્રટ કરતાં તેના પ્રકાશકો લક્ષમાં લેશે એમ ઈચ્છુ` છું.
સુમુખી સહવાસણ, ૯t }
મેહનલાલ દલીચં દેશાઇ, બી. એ. એલ એલ. બી. વકીલ હાઈ કાર્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
// ♠ નમઃ સિદ્ધાય ॥ [ કવિવર નયસુ ંદર કૃત ]
श्री गिरिनार तीर्थोद्धार रास.
વસ્તુ ( રાગ–દેશાખ. ) સયલ વાસવ સયત ત્રાસવ વસે પયમૂલિ, નમિસુ નિર તર ભત્તિભર, સતિકરણ ચકવીસ જિનવર; નેમિનાથ બાવીસમા સીલણુ ભંડાર સુહકર, તસુ પય પ'કજ અણુસરીએ, મહિમા ગિરિ ગિરિનારિ, સહિ ગુરૂ આદેશ સિરિ પરિ, એલસુ ક્રિપિ વિચાર. ( રાગ—ધન્યાસી. ) ઉત્સર્પિણી આરા ઢાલ
કિપિવિચાર કહે` મન ર'ગે, શ્રુતદેવી આધારેજી, વદન મલે વિસે વર વાણી, સા સાંમિણિ સ*ભારેજી. ૨ ૧ સયલ–સકલ, વાસવ-ઈંદ્ર પયમૂલિ-પગના મૂળમાં, સાતમી વિભક્તિ ભક્ત્તિભર–ભકિતથી ભરીને સતિકરણ-શાંતિ કરનાર શ્યણુ-રત્ન, મુઢુકર–ગુલકર-ગુલ કરનાર, પંકજમલ ક પ્રત–પય સહિ–સ–સારા અગર સહિ-ની આદેશ-ખાજ્ઞા * પ્રત–આયદ્મ. 'િપિ-ક’ઇપણુ.
* આટલું કે પ્રતમાં છે. તે ઢાલને બીજી & પ્રતમાં વધારીને જણાવેલ છે કેઃ– ‘ઉત્સર્પિણિ અવસર્પિણી આર’ તેજ પ્રત ગ પ્રતમાં બીજી દેશી મૂકી છે તે પાછળથી મૂકી છે. વિજયસેનસૂરિ સૂરિ શિરેામણુિ, રૂપે રતિપતિ છતાછ ? ર-શ્રુતદેવી-વિદ્યાદેવી, સરસ્વતી, સંભારે-પ્રાચીન પ્રતમાં સ‘ભારઈ એ પ્રમાણે ઇ છુટી લખાતી, સાતેથી, ગ્રામિણુ–સ્વામિની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
જબૂદ્વીપ ભરત ક્ષેત્રમાંહિ ઉત્તર દિસિ ઉદારજી મનહર કાયમીર દેસ મંડણ, નવહલ પત્તન સા૨જી. ૩ જિહાં નવહંસ નામ છે નરવર, વિજયાદે તસ રાણી ચંદ્ર સેઠ તેણિ પુરિ અધિકારી, પુણ્યવંત તસુ પ્રાણીછ. ૪ નંદન ત્રણ તાસ છે નિરૂપમ રત્ન વડે વ્યવહારીજ, બીજે મદન પૂરણસિંહ ત્રીજે, જેન ધર્મ અધિકારી છે. ૫ લખમીવંત સુલક્ષણ ભિત, તેજસ્વી પરતાપી, દ્રઢ કચ્છા મુખે મીઠાં બેલા, તસ કરતિ જગિ વ્યાપી. ૬ વિનય વિવેક દાન ગુણ પૂરણ, રાય દિએ બહુ માન, વડ બંધવ સે સદા વિચક્ષણ, શ્રાવક રતન પ્રધાનજી. ૭ રતન સેઠની ઘરણી પદમિનિ, સલવતિ સુવિચાર, તેહને સુત બાલક બુધિવતે, કેમલ નામે કુમાર. ૮ નેમિનાથ નિરાણિ પધાર્યા, વરસ સહસ હવા આઠજી, રતન સેઠ તેણિ અવસરિ હુએ થે એહવે પાઠજી. ૯ અતિશય જ્ઞાની પટ્ટ મહદય, વને પહેતા કષિરાજ, રાજા રતન સેઠ સવિ વંદે, સીધાં વછિત કાજ. ૧૦ ૪ વિજયદે વિજયા દેવી, દેવીનું ટૂંકું રૂ૫ રે' છે. તેણિ
પુરિ–તે પુરમાં. બંનેને સાતમી વિભકિતને ઈ પ્રત્યય લાગે
છે. અધિકારી–સત્તાધીશ પદવી પર. ૫ નંદન-પુત્ર, નિરૂપમ-અકૂપમ, વ્યવહારી-વેપારી. બીજે
પ્રાચીન પ્રતમાં બીજઉ એમ લખાતું, ૬ દઢ કચછા-જેને કચ્છ દઢ છે અખંડ બ્રહ્મચારી.
૭ સે--તે પ્રધાન-મુખ્ય. ( ૮ ઘર-ગૃહિણી-સી. ૯ નિરવાણ-નિર્વમાં-મેલમાં, હવાં
થયાં શેઠ-ક પ્રત સેમિ-શ્રેષ્ઠિ-શેઠ. ૧૦ પટ્ટ-પટ્ટધર ગ પ્રત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
રાગ અસાઉરી. જ્ઞાન ધરે રે જ્ઞાન ચિતિ. હાલ ૨ સભા સહુ આગલિ સે મુનિવર, ધરમ દેશના ભાસે રે ભવિક જીવને ભવભય હરવા પ્રવચન વચન પ્રકાસે રે. ૧૧ ધરમ કરે રે ધરમ કરે ધુરિ, અરથ કામ જે કામે રે. ધરમ તણું શંબલ વિણ કહે કિમ, પ્રાણુ વંછિત પામેરે. ધરમ કરે રે ધરમ કરે યુરિ–આંચલી.
૧૨ સેઈ ધર્મ દેઈ ભેટે ભાગે, શ્રી આગમ જિનરાજે રે, સર્વ વિરતિ દેશવિરતિ અધિકારે, યતિ શ્રાવકને કાર. ૧૩ ધ પંચ મહાવ્રત ધારી મુનિવર, શ્રાવક વિતા વિરતિ રે, શ્રી જિન આણ દઈને અધિકી, દયાભાવ અણુસરતી રે ૧૪ ધ મહિલું સમક્તિ શુદ્ધ કરવા, શ્રી જિન ભગતિ ઉદાર રે. સે આરાધો ત્યારે નિખે, બેલે અનુયાગ દ્વાર રે ૧૫ ધ. નામ થાપના દ્રવ્ય ભાવજિન, જિન નામા નામ જિનેરે, ઠવણુ જિનાતે જિનવર પ્રતિમા, સહમ સ્વામિ વચન્ન રે. ૧૬ ધ.
૧૧ દેસના-દેશના. ( * શ = લખાણમાં પહેલાં એ છે વપરાતો-તેને બદલે “સ ' વપરાતે. )-ઉપદેશ, ભાવિક-ભાવુક-ભાવવાળા-ભવ્ય-મુમુક્ષુ પ્રવચન-આગમ-શાસ્ત્ર. ૧૨ ધુરિ-પ્રથમ અર્થ–પ, કામ-વિષયે સંતતિ ઉત્પતી કરવા વગેરેને પુરતી ચાર-પુરૂષાર્થમાં કામને ગણેલ છે.કામે-કામી આવે લાવી આપે. શંબલ-ભાતું ૧૩ સોવરતિ-સર્વઅંશે વ્રત લેવાં તે દેશવિરતિ-દેશભાગે-અમુકઅંશે વ્રત લેવાં તે. વિરતિ-વિરમણઅનિષ્ટપ્રવત્તિમાંથી નિવૃત્તિ ૧૪ વિરતાવિરતી-વિરત અને અવિરત એટલે વ્રતધારી અને અત્રતિ-એમ બે પ્રકારના શ્રાવક આણ-આજ્ઞા સરખાવો. તેને રામલક્ષ્મણની આણુ છે ૧૫ નિખવે-નિક્ષેપે ચાર નિક્ષેપ એટલે આરોપણ છે-નામથી, ચિત્રાદિ સ્થાપનાથી, મૂળવતું એટલે
એટલે દ્રવ્યથી, અને તે દ્રવ્યમાં રહેલા અંતરગતિ સ્વાભાવિક ગુણ એટલે ભાવથી. અનુગાર—એ નામનું આગમ. ૧૬ ઇવણુ–સ્થાપના સેહમ-સુધર્મા ( મહાવીર પ્રભુના ૧૧ ગણધરમાંના એક )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય જિન જિન જીવ કરીએ, વંદે ભરત નરેંદ રે, સમે સરણે બેઠા જે સ્વામિ તેતે ભાવ નિણંદ રે. ૧૭ ધ. ભાવ જિર્ણોદ તણે જે વિરહે, જિન પ્રતિમા જિન સરખી રે, દ્રવ્ય ભાવ પૂજા તસ સારે, ભવિજન પ્રવચન પરિખીરે. ૧૮ ધવ ભાવ પૂજા તે કહી મુનિવરને, શ્રાવકને દ્રવ્ય ભાવ રે વિધિવાદે બેલી જિન પૂજા ભવજલ તરવા નાવરે. ૧૯ ધo
શ્રી જિન અંગે સજજન કરતાં શત ઉપવાસનું પુણ્ય રે દ્રવ્ય સુગધ વિલેપન કરતાં, સહસ લાભે ધન્ય રે, ૨૦ ધ. સુરભિ કુસુમમાલાએં પૂજે, લાભ લક્ષ ઉપવાસરે નાટક ગીત કરે જિન આગલિ, લહે અનંત સુખ વાસરે. ૨૧ ધo જિનવર ભગતિ તણા ફલ એહવા, જાણે ભાવ ધરીજે રે, વલી વિશેષ શેત્રુંજય સેવા, લાભ પાર ન લહી જેરે. ૨૨ ધો ભાગ એક શેત્રુજ્ય કેરે તીરથ શ્રી ગિરિનારી રે. નેમિ કલ્યાણક ત્રણ હવાં જિહાં મહિમાં ન લહું પારરે ૨૩ ધ. પરશાસને પ્રભાસ પુરાણે જેજે મૂકી મારે રેવત નેમિ તણે કહે મહિમાં ઊમયાને ઈશાનરે, ૨૪ ધo
૧૭ ભરતને અષભદેવના પુત્ર કે જેણે મરીચિ ચોવીસમાં જિન થશે એમ
ષભદેવ પાસેથી જાણીને મરીચિને વંદના કરી હતી. ૧૮ સાર–સતત કરે, પરિખી પિનિ ૨૦ મજન-સ્નાન
૨૧ સુરભિ-સુગંધી કુસુમ-પુલ. ૨૭ ગિરિનાર પર્વત તે મૂલ જય ( પાલીતાણુ પાસેન) પર્વતને એક ભાગ હતો એમ માન્યતા છે. જુઓ શત્રુંજય મહાત્મ. કલ્યાણક-કલ્યાણ કરનાર પ્રસગે. ત્રણ તે દિક્ષા, કેવલશાન અને નિર્વાણુ નેમ જિનના ગિરિનાર પર્વત પર થયા હતા. ૨૪ શાસન-મત-ધર્મ રૈવતગિરિનાર પર્વતનું બીજું નામ, ઉમરચા પાર્વતી ઈરાન-ઇશ-શિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
બલિ બધન સામ ધ્યાન તાણે, પખિ તપ જિહાંત મુરારિ રે એ અધિકાર પ્રગટ તિહાં દીસે.વામનને અવતારે રે. ૨૫ ૫૦
यदुक्तं प्रभास पुराण-ईश्वरेण पार्वत्याऽग्रे पक्षासन समासीनः श्याम मूर्ति निरंजनः । नेमिनाथः शिवेताख्या नाम चक्रेऽस्य वामनः॥२६॥ रैवताद्री जिनो नेमि युगादिविमलाचले ऋषीणा माश्रमो देवि मुक्तिमार्गस्य कारणं: कलिकाले. महाघोरे सर्वकल्मष नाशनः । दर्शनात् स्पर्शनात् देवी कोटि यझ फलप्रदः ॥२७॥ तथा स्पृष्ट्वा शत्रुजयं तीर्थ गत्वा रैवतकाचले । स्नत्त्वा गजपदे कुंडे पुनर्जन्मो न विद्यते ॥ उन्नयंत गिरौ रम्ये माये कृष्णचतुर्दशी
तस्यां जाठारणं कत्वा संजातो निर्मलो हरिः । સ્પ બલિ બલિરાજા મુરારિ શિવ. ૨૬-૨૭: આ ચારપ્લેમાં કૅસમાં મુકેલા બે ક ગ ઘ પ્રતમાં મળે છે. તે ચારેનું ભાષાંતરકરતાં પહેલાં ગ્લૅકને અર્થ કંઇ સ્પષ્ટ થઈ શકતો નથી. પદ્માસન પર વિરાજેલા શ્યામ મૂર્તિ નિરંજન એવા નેમિનાથ છે. એમ શિવે કહીને તેનું નામ વામન પાડયુ-[ આવો કંઈક અર્થ લાગે છે. ] રેવત પર્વત ઉપર નેમિ, વિમલાચલ-શેત્રુંજય પર યુગાદિનાથ વ્યાભદેવ, તે ઋષિઓને આશ્રમ-વિશ્રામ રૂપ અને મુક્તિ માર્ગના [ નિમિત્ત] કારણ રૂ૫ દેવ છે. મહા ઘેર કલિ કાલમાં તે સર્વ પાપના નાણ કરનાર છે. અને હે દેવી! તેમનાં દર્શન તથા સ્પર્શ થવાથી તેઓ કેટિ થરીના ફલને આપનાર છે. જિયંત ( ગીરનાર) નામના રમ્ય પર્વત ઉપર મહામાસની અંધારી ચિદશે જાગરણ કરીને નિર્મલ હરિ ઉત્પન્ન થયા; ત્યા શકુંજય તીર્થને સ્પર્શ કરવાથી, રૈવતક પર્વત ઉપર જવાથી ગજપદ કુમાં નહાવાથી પુનર્જન્મ થતો નથી.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
રાગ પરજીઓ (રાગ અસાઉરી તથા ધન્યાસીમિગ્ર ગ ઘ પ્રત.)
શ્રી અરિહંત દીઓ મુઝ દરિસણ એ ઢાલ ૩ ( ભવિજન વંદે મુનિ ઝાંઝરીઓ એ દેશી ઘ પ્રત.). રેવત ગિરિ નેમિસર મૂરતિ, ઉત્પત્તિને અધિકારરે, જીરણ પ્રબંધ જે વલી બોલ્યું તે સુણજો સુવિચારરે ૨૮ ભવિઅણ ભાવ ઘણે મન આણી, સાભલી શ્રી ગુરૂ વાણ તીરથ યાત્રા તણું ફલ જાણે જનમ સફલ કરો પ્રાણી. ર૯ એણું ભરતે અતીત ચઉવીસી, ત્રીજા સાગર સ્વામી રે, ઊજેણે રાજા નરવાહન, પૂછે અવસર પામી રે. ૩૦ ભવ કહીએ મુગતી હસ્ય મુઝ દેવા, જિનવર કહે તિવારે રે
ગામિક વીસીએ નેમિ, જિન બાવીસમાને વારે રૂ. ૩૧ ભ૦ ઇસ્યુ સુણ સાગર જિન પાસે, સે તૃપ સંયમ લેઈ રે.
પંચમ કલ્પતણે પતિ હુઈ. અવધિ જ્ઞાન ધરેઇ રે. ૩ર ભ૦ ૨૮ જુનો પ્રબંધ કથાપુસ્તક. ચતુર્વિશતિ પ્રબંધ કે જે રત્નશેખર સૂરિએ રહ્યુ છે કે જેનું ભાષાંતર સ્વ. સાસરથી મણિલાલ નભુભાઈએ કરેલું ગાયકવાડ સરકાર તરફથી પ્રસિદ્ધ થયું છે. તેનેજ મિત્ર કેવી ઉલ્લેખ કરે છે. એમ જણાય છે. ૩૦ અતીત ચોવીસી
ઋષભથી માંડી મહાવીર પર્વતના ચોવીસ તિર્થંકર તે વર્તમાન ચોવીસી કહેાય છે. અને તેથી અગાઉના ૨૪ તિર્થકર તે અતિત ચોવીસી કહેવાય છે. કે તેમાંના ત્રીજાનું નામ સાગર સ્વામી છે; જ્યારે હવે થનાર ૨૪ તિર્યકરને અનામત આગામીક ભવિષ્યત ચોવીસી કહેવાય છે. ૩૨ ઇરસુઇશ-એવું સે તે પંચમ ક૫૫તિ પાંચમા કપવન દેવલોકન સ્વામી એટલે દેવ, વૈમાનિક દેવતાના બે પ્રકાર નામે કપિવન, અને ક૯પાતિત છે. કલ્પ એટલે આચાર-તીર્થકરોના પાંચ કલ્યાણકમાં આવવું જવું તેની રક્ષા કરવી વગેરે દેવતા “ કલ્પ પવન્ન ” કહેવાય છે. તે આચારનું પાલન કરવાને જેને અધીકાર નથી તે દેવ “કલ્પાતિ કહેવાય છે. - પવન દેવતાના બાર લોક છે.
૧દર્ય, ૨ ઈશાન, સનતકુમાર,૪માહેન્દ્ર ૫ બ્રહ્મ, ૬ લતિક ૭ શુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આનત, ૧૦ પ્રાણુન્દ્ર ૧૧ આરણ, ૧૨ અય્યત આમા પાંચમે તે બ્રહ્મ દેવલે : • •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ર
કીધું વજમયી મૃત્તિકાનું નેમિનાથનું બિંબ રે. પરમ ભાવે પૂજે સે વાસવ દસ સાગર અવિલંબ રે. ૩૩ ભ૦ નેમિનાથનાં ત્રણે કલ્યાણક રૈવત ગિરિવરે જાણું રે શેષ આયુ આપવું કહીને, સા પ્રતિમાં તિહાં અણું રે. ૩૪ ભ૦ ગિરી ગઘરમાં ચત મનેહર, ગર્ભ ગ્રહ નિપાવે રે, સેવન્ન રત્નમણી મૂરતિ, તિણિકરી તિહાં હા રે, ૩૫ ભ૦ કંચણ બલાનક નામે નીવાટું, ભુવન તે આગલે સાર રે, વજ મૃત્રિકામય સા મૂરતિ, તિહાં થાવી મહાર રે. ૩૬ ભ૦ એ હરી નેમિનાથને વારે, હઉ નૃપ પુણ્યસારરે, સંભલી નેમિ પાસે પૂરવભવ, આયુ ગિરી ગિરીનારિરે. (નેમિ મુખે પૂરવભવ સમરી, પહુત ગિરી ગિરીનારરે.
ગ––પ્રત- ૩૭ ભo તિહાં નિજકૃત જિન પ્રતિમાં પૂછ, સુતને સેંપી રાજ રે
નેમિ પાસે સંયમ વ્રત પાલી, સાધું સઘલું કાજ રે. ૩૮ ભ૦ : રૈવત તીરથ મૂલ ઉતપત્તિ, પૂરવ પુરશે ભાખરે,
શેત્રુજે મહાત્માંહિ વલી, વાત ઇસી પરિ દાખી રે ૩૯ ભ૦ વિમલગિ ઉદ્ધાર કરાવ્યા, ભરતાદિક જે વારે રે, નિમિ ત્રણે કલ્યાણક જાણું, રૈવત શિખરે તે વારે રે. ૪૦ ભ૦ વર પ્રસાદ ભરાવી પ્રતીમા, જવ પાંડવ ઉદ્ધાર રે
થાવી લેપતણું પ્રભુ મૂરતી, તિહાં એહવે અધીકાર રે. ૪૧૦ ૩૩વમયી વજજેવી, મત્તિકા-માટી બિંબ–મૂર્તિ પ્રતિબિંબ,
સાગર–એ એક કાલનું પ્રમાણ છે. અસંખ્ય વર્તાને એક ' પપમ થાય છે, એવા દશ કોડા કોડી પલ્પમનો એક સા
ગરોપમ થાય છે. ૩૪ આપવું, પિતાની મેળે. ૩પ ગહર, ગુફા ચિતમંદીર ગગ્રહ ભારે નીપાવે-બનાવે, સેવા-સુવર્ણ-સેનું, કંચન, ૩૬બલાનક-સા-સરનું નારી જાતિ. ૩૭ હરિ-દેવતા, ૩૮ યાધુ-સાધ્યું, શત્રુજય મહાપ નામનું પુસ્તક ધનેશ્વરસુરિયુત જેનું ભાષાંતર ભીમશી મા તેમજ જનપત્રના મહમ અધિપતી બ્રભાઇ ચદે પ્રગટ કરેલ છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
- ઈમ ગિરનાર તીરથને મહીમા, અવધારી ભવીલેક રે, નેમીનાથની સેવા સારે, લહે અનંત સુખ થાક રે. ૪૨ ભ૦
રાગ ધન્યાશ્રી કનકકમલ પગલાં હવે એ–દ્વાલ ૪ (ભરત નૃપ ભાવસુ એ—એ દેશી.
ઘ પ્રત ) ઈમ સુણું સહગુરૂ દેશના એ, શ્રાવક સેઈ રત્ન કે
હરખ ધરે ઘણે એ. સભા સહુકે દેખતા રે, કરે એ અભિગ્રહ ધન્ય કે ૪૩
હરખ ધરે ઘણે એ-આંચલી. આજથિકે પ્રભુ મુહને એ, પંચ વિગય પરિહાર કે, હ૦ * ભૂમિ શયન બ્રહ્મચર્ય ધરૂં એ, લેઉં એકવાર આહાર કે હ૦ ૪૪ સંઘ સહિત ગિરિનારિ જઈ, જિહાં નહી ભેટું કેમ કે, હ૦ તિહાં લગી મે અગી એ, એહ અભિગ્રહ પ્રેમે કે. હ૦ ૪૫ પ્રાણ શરીર માંહી જે ધરૂં એ, તે કરૂં યાત્રા સાર કે હ.. સહગુરૂને ઈમ વીનવી એ, પહેચે ધરિ પરિવાર કે. હ૦ ૪૬ રાય પ્રતિ કરી વીનતી એ, લીધું મુહુરત ચંગ કે, હ૦ કંકેતરી પઠાવીએ એ, થાનક થાવક રંગ કે, હ૦ ૪૭ નયર માંહી બૅતાવી એ, જેહને જોઈએ જેહ કે, હe તે સવિ મુઝ પાસિથી એ, યાત્રા કરૂં ધરી નેહ કે હ૦૪૮ • સયા ( સંથ) સબલ ઈમ મેલીઉંએ, લેકનલાજે પાર કે હવે
સેજ વાલાં સંખ્યા નહી એ, ગાજરથ અશ્વ ઉદાર કે. હ૦ ૪૯ પડહ અમારી વજાવીઓ એ, શાંતિક ભેજન વાર કે હ૦.
બંધ મુકાવ્યા બહુ પરિ એ, લોક પ્રતિ સત્કાર કે હ૦ ૫૦ ક૨સાકર થક-ઢગલે ૪૩ દેશના-ઉપદેશ. અભિગ્રહ-નીયમવિષે વિમયવિકૃતિ તે વાપરવાથી વિકાર પ્રાપ્ત થાય છે. તે છે –૪૬ સહગુર-સદગુરૂ *. ૭ ચંગ-સારૂં મરાઠીમાં “ ચાંગલા ' શબ્દ વપરાય છે. ૪૮. ધોલાવી
- પહાળે. ૪૯ મેનીકળ્યું ભેગું થવું, સેઝ-પથારી, ૫૦ અપસ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
કરતી ખરચ સેવન ભર્યા એ, કહે સંખ્યાયતન રાય કે, હક સૈન્ય સબલ સાથે દીઉં એ, ઉલટ અંગે ન માય કે હવે પ૧ શેઠાણું રાણું કહે એ. કરે એકલા મણિ કાજ કે હ૦ રાણું કહેએ કૃપણ થઈ એ, રખેં અણુ બેલા જાય કે હવે પાર દેતાં કર પંચે રખે એ લખમી લે મુઝ પાસિ કે હવે હું તમારી બહીનડી એ, જે કહા વિસિ સાબાસિ કે હ૦ ૫૩ સંઘપતિ તિલક ધરાવિઉં એ, શ્રાવક રતન સુજાણ કે હ૦ કેટિધજ વ્યવહારીઆ અ, મિલિઆ રાણરાણુ કે. હ૦ ૫૪ દેવાલય સાથે ઘણા એ, પૂજા ભક્તિ જિર્ણોદ કે હ૦ ગંધર્વ ગાન કલા કરે રે એ, ભાટ ભટ તે કહે છંદ કે હ૦ ૫૫ જલ સુખનેં કાજે લી એ, સાથું પરમ તલાવ કે. હ૦ સબલ સાચવણ સંઘની એ, દિન દિન અધિકે ભાવકેહ૦૫૬ મારગે તીરથ વંદતા એ, સહગુરૂ સાથું સુચંગ કે. હ૦ શેલા તેલા ગિરિ આવી એ, કુસલે સંઘલો સંઘ કે હ૦ ૫૭ રાગ સામેરી [ એકતાલી–ધ પ્રત...
હાલ ૫ શેલા તેલા પર્વતની ઘાટી, શ્રી સંઘ ઉતરે જામ રે,
પુરૂષ એક વિકરાળ કુરૂપિ, સામો આવી કહે તાંમરે ૧૮ પડહ-કોઇએ જીવહિંસા કરવી નહિ તેવું પડે. શાંતિક-શાંતિસ્તોત્ર, બંધ પ્રાણીઓ જીવ બંધનમાં હતાં તે બંધ. ૫૧ કરમસંખ્યાવતન-સખાપણું ભાયબંધી. ૫ર કહને-કને. પાસે. પહેલાં 8 વપરાતા હતા. તેણીએ કહ્યું, ‘પણ કંજસ થઈ મારાથી કેમ બોલાય એમ અણબોલા રખે જતાં
૫૩ કર- હાથ. પંચે ખેચી રાખે એટલે છુટાન રાખે. કહાવિસિપૂર્વભાષાનું ભવિષ્યકાળનું રૂપ કહાવીશ- કહેવરાવશે, પ૪ વ્યવહારીઆ વેપારી- વાણુઆ. રાણે રાણ- રાણાએરાણુ-રાજાએ રાજા જેવા. ૫૫ ગંધર્વ ગાયકજ્ઞાનારા. ૫૬ ચરમ તળાવ- ચામડાનું તળાવ એટલે મસકે •૫ખાલ પ૭ કુસલે-કુશલતાથી. ૫૮ ઘાટી- ઘાટ- એટલે પહાડ પર ચઢ ઉતરવાને રસ્તે, વિકરાલ (વિવધારે+કાલનેમહામણું) અતિ ડરામણું
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #26
--------------------------------------------------------------------------
________________
સુણ (જે ) સુણો રે લકે એણિ થાનિક થિરથાઓ, મુઝને સમઝાવ્યા પાખે. રખેવહીકે જાઓ રે
૫૯ સુણજે સુણજે રે લેકે આંચલી અતિકલો મસિ-પુંજતણિ પરિ, સૂપડા સરિખા કાનરે આ નર આધો સિંહ સરિખ, દાંત કુહાડા સમાનરે સુ ૬૦ મોટા સુંડલ સરિખું મસ્તક, પાવડા વીસે નખ દીસે રે અટ્ટહાસ કરે અતિ ઉચું લોક પ્રતિઈ બહાવે રે સુ. ૬૧ નખે રે જનને વિદારવા લાગો હેઓ હાહારવ તામરે રાજપુરૂષ સુભટ સવિ આવી, સો લાવ્યા શ્યામ સુ. ૬૨ કુણ તુ દેવ અ છે કે દાનવકાં જનને સતાપે રે પૂજા દિક જોઈએ તે માગે, જેમ સંઘવીતે આપે રે સુ. ૬૩ એ કહે મુઝ સમઝાવ્યા પાખે, પગ ને ભરશે કેઈરે તે માહરા મુખમાંહી થઈનેં, યમપુરિ જાશે સેઈરે સુ ૬૪
રાગ રામગિરી ભાણેજને જય રાજ દેઈને ઢાલ ૬ સે પુરૂષની એ સુણી વાણું, થયાં વિલખાં મન
તે સુભટ શીઘ આવીઆ, સંઘવી જિહાં રતન્ન તમારે. ૫૯ સુણ -સુણજો. પહેલાં જ ને બદલે ત્ય કવચિત વપરાતો થાનિક સ્થાનસ્થળ થિર-સ્થિર પાખે-વગર વહી જાઓ- ચાલવા જાઓ ૬૦ મસિ. પુંજ- મેશને ઢગલે. ૬૧ સુંડલ- સુલે. મોટે રેપ, પાવડે- ખેંચી ટોપલા તગારાં ભરવાનું ઓજાર- વીસે- બધા વીશ. અટ્ટહાસ ( સં મોટેથીહાકા-હરાવું તે ) ખડખડ હસવું તે. પ્રતિઈ પ્રત્યેસામું; બીહાવે બીવરાવે. [ જુનું રૂ૫ ]; ક૨ વિદારવા-મારવા, હાહારવમહાકાર શાકને ગભરાટ. સુભટ હા. શ્યામ કાળ. [તે કાળાને બોલાવ્યો માહવાહન બાબું. ] દાનવ દૈવ્ય, રાક્ષસ; ૬૫ વિલંબે વિલણણ શકાતુર, શીઘ જલદી ૬૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
તેણે વાત હુતી તે કહી, સુણ વચન ક કાને સંઘપતિ સવિ પરિવારણ્યું, વિલખા થયા અસમાન ૬૬ ગિરિનારિ તીરથ જાયતાં, ઉપને વચ્ચે અંતરાય. કહો હવે કુણ મતિ કેવી? કીજર્યું કિ ઉપાય ૬૭ અત્રે હવે કેલાયેલ ઘણે થાનકે થાનકે વાત નાસવા હીંડે કાયરા, મેહલી સવિ સંધાતા ૬૮ કામિનિજન કલરવ કરે, મને ધરે અતિ એ દેહ. આહ આહ એહવું ઉચરે સાંભરે ઘરના મહ. ૬૯ એક કહે હવે પાછી વયે [ લે ] યાત્રા પિહેતી જાણ જીવતે નર જે હોઈયે તે પામે કલ્યાણ
' ૭૦ એક કહે જે હેઈ તે હે, અહુ થી શ્રી જિનપાય શ્રી નેમિજિન ભેટયા વિના, પાછા વલી કુણ જાય ૭૧ એક કહે લગન મંડાઈ, પૂછી જોશી જેશ, એક સંઘ પ્રસ્થાનક તણું, મુહુરત પતિ દીએ દેવ ઉર
હુંતી હતી. તે પૂર્વ રૂ૫), યું સાથે પ્રત્યય નરને છે. 3. અસમાન અતિશય. ૬૭ જાયતાં જાતાવરપ પિને ઉત્પન્ન ય; અંતરાય અટકાવ ૬૮ હવે થયે; કેલાહલ શોર, ઘંઘાટ, મેહલી મેલી પૂર્વે હકર વપરાતો હતો : ૧૮ કામિનિજન સ્ત્રી વર્ગ, કલરવ [સ. કલ, અફટ કરવ, રડવું ] અસ્કટ વની, અંદેહ-અ દેશે. ફ. અન્દી વિચાર, ભય ! ચીંતા ગભરાટ; સાંજરે-વાદઆવે. વ-વહે-ચાલે-વો-ફરો છા થણવી ; કુણ-કણ. ૭૨ લગન મંડાવવા [ તિજમા ] મૂહુર્ત કરાવવું–લેવું, સમયની ઇછાનીછતા જેવી. પૂછી-પૂછો (પૂર્વરૂપ).. પ્રસ્થાનકનીકળવું તે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૭૩
૭૮
સંઘવી સાહસ આદરી, તેડીઆ જન મધ્યસ્થ જઈ પ્રીછો એ પુરૂષને, શુભ વચન કરે સ્વચ્છ એક કહે છે કીજીએ, દીજે માગે છે, સુપરિ કરી સતષીએ, રાખીએ પડતી રેહ સાં પ્રેતાતણે જઈ પુછીઉં, પ્રીછવી વિનય વચન્ન તે કહે સાચું સાંભલ, એણિ ગિરિ રહો નિસિદિજ્ઞ ૭૫ સ્વામીઅ છું આ ભૂમિને, હુ દેવ રૂપે જાણિ તુમ્હ સંઘને પ્રધાન માણસ એક આપે આણિ ૭૬ પછે સહુ સંઘ નિર્ભય થઈ એણિ પંથે પહેચે ખેમિ એ કથન જે નહી માનો તે ભેટ કિમ નેમિ ૭૭ સે રતન સંઘપતિ એહ સાંભલી સમાચાર શ્રી સંધ બેસારી કરી બોલ્યાં એ સુવિચાર
* રાગ વેરાડી (તાલ જયત ઘ પ્રત.).
' એ હાલ ૭ (ઢાલ વેલિને કહે પ્રભુ મુઝ છે કેડ બહુ તેરે, એ દેશી. ગ ઘ પ્રત) રતન સંધપતિ કહે સંધને વચન એક અવધારે એણિ થાનકે હું રહિસિ એકલે તુમહે જઈનેમિ હારે ૭૯
૭૩ તેડીબ-તેડવા-બેલાવ્યા; મધ્યસ્થ-તટસ્થ-પંચ; પ્રી-પુછે [ પૂર્વ સબ્દાર્થ મુળ . પૃચ્છ-પૂછવું ] હાલ પ્રીછવું એને અર્થ સમજવું, જાણવું, ઓળખવું એ થાય છે. કો-કરજો; વછ-ચોખું; ૭૪ સુપરિન્યારી રે; રેહ-રેખા રેહ પડતી રાખવી-જતી આબરૂ ઉગા રવી; ઉપસાં તેમણે તેઓએ પ્રીછવી-પૃચ્છા કરી; સાંભ-સાંભલજે-સા ભલે; ૬ પ્રધાન-મુખ્ય ૭૭ નિર્ભય-બીકવરને; ખેમિક્ષેમે કુશળતાથી; જ અવવારે-લક્ષમાં લ; રહિસી-રહીશ [ પુર્વ૨૫ જુહાર-પ્રણામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
અથિર કલેવર આજ સંઘને, કાજે જે નહી આવે, તે એણે પછે કિસ્યુ નીપજયે મુઝને એહવું ભાવે ૮૦ રાણુંજાયા રાઉત સઘલા કહે શેઠને તામ ચિરંજીવે નરરતન તું, એહ અમ્હારૂં કામ સ્વામિ ! આપણા કરમે (કેરે) કાજે, તૃણ જિમ તનુ તેલી વૃત્તિ અમારી અા ભાગવું તે એસિકલ કીજે ૮૨ તવ સાધમિક કહે સુ શ્રાવક, સુણે સંઘપતિ વાત જેણે નારે રત્ન કુખે તું ધરિઓ, ધન ધન તે જગિમાત. ૮૩, સહસ લક્ષનાં ઉદર ભરે તુમહે આસ્યા સહુની પૂરે માન દીએ પૃથ્વ પતિ મોટાં, ગુણ નહી એક અધૂરા અહે ભૂમંડલે ભાર કરેવા. અવતરીઆ જગ જાણે તો અહચા એહ અસાર લૈંવર, સંઘતિણે ખપ આણે. ૫ મદન પૂરણ સિંહ બંધવ બેહુ, કહે ભાઈજી સુણીએ, વડ બંધવ તૂ પુજ્ય અલ્લારે, ઠામે પિતાને ગુણએ. ૯
૯૦ અથિ-અસ્થિર કલે—દેહનું , કાજે-મારે એણે-એનાથી કિસ્યું-શું કેવું ભાવે-ગમે, ૮૧ રાણીજયા-શુ લિંબીજના રાઉત–બહાદુર પૂરૂષઃ ગપ્રચરિંછનરરતનg; ૮૨ આપણકરમે-આ-- ૧ના કામને; તૃણ-ખડ તનું શરીર; તોલીજે-લેખીજે; વૃત્તિ-નોકરીની આવક, એસીકલ-એશમણ-ઉપકૃત.
૩ સાધમક-શ્રાવકનું વિશેષણ એટલે સમાન ધર્મવાળ, ધન-.. ધન્ય, જગ-જગમાં ૮૪ સહત-સહસ-હજાર આસ્થા-આશા પૃથ્વીપતી રાજા, ૮૫ કરેવા-કરવા [ પૂર્વરૂપ ]; અડચા-અહાર–અમારા ( ચા એ પછી વિભકતીના પ્રત્યક્ષ તરીકે વપરાતો હોવજ પ્રત્યય મરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૮
પિતા તેણે આધીન પુત્ર જિમ, તુઃ અન્ને દાસ તુહ્મારા, તુઃ વિયેાગે સૂના સઔંસારા, સુદ્ઘ કુટુંબ સિગારા આગે રામ આગલે લખમણે તૃણુ જિમ તાલ્યા પ્રાણ, કાજ એહ અહાને સિરિ સાપે, તુહ્ય ને કુશલ કલ્યાણુ એ કાલે ૮
ટાપ
૮૮
રાગ મારણી, પ્રી રખા રે પ્રાણ આધાર.
પ્રીઉ સભલે! રે પ્રાણ આધાર, પ્રિયા પમિની ભાષે ૨ તુઃ પાખે રે કુણુ ગતિ નારી, અન્ન જીવને કુણુ રાખે રે ૮૯ કુણ નાખે રે એકલી બાળ, પ્રીયા પમિની ભાષે રે એ આંચલી તુા વિયેાગે એકલડી અખલા, કિમ રહે ધરી નિરધાર રે કેત વિના કામિનિને સઘલે સૂના અહ સ'સાર રે ૯૦ મિ. વાલભ તણે વિયેાગે વિનેતા, જનમ ઝુરતા જાય રે, શરીર શેલા તે સયલ કારિમી ભૂષણ કૂણુ થાય રે. ૯૧ પ્રિ નિપુણ સુણા નર વિષ્ણુ નારી ને, ચડે અનેક કલંક રે, 'અહુ નિશિ 'દુખ–નીસાસા મૈલ્કે, ટ્વીન બાપડી કરે ૯૨ મિ. ભાષામાં પ્રચલીત છે. તીણે તેણે. ગુણીએ-મણીએ-લેખીએ. અદ્વ્રારે—અ મ્હારે-અમારે પૂર્વે સનામેામાં હું વપરાતા હતા તેનાં દાંત ધણા છે. લખવામાં ા યા રહુ એક બેરીત હતી. જુઓ ત્યારપછીની કડી. ૮૭ આધીન–વા. ૮૮ માગેન્મગાઉ આગલે-પાસે–સમુખ; સિરીશીર–માથે ૮૯ રાખેક્ષાકરે સાચવે ૯૦ ધીરી–લરે-ધેર ૯૧ વાલંભ-વલ્લભ-વાલમ -પતી વનીતા-સ્ત્રી શરીરશેભા-પ્ર- સયલ શાભા સયલ-કળ-બધી કારિમિ ( સ. કૃત્રીમ ) મૂલ અશમાં કૃત્રીમ-બનાવટી. હાલ આ માં આ
બ્દ વતા નથી તે વીયોત્ર-અદ્દભુત સુદર એવા એવા અર્થમાં હાલ ૧૫ છે. ભૂષણુ-શેવા આપતાં એવા ઘરેણાં દુષણ-દેશ-ખોડખાપણુ તીપુ ![ સ^ ] ચતુર; દીન-લાચાર; બાપડી દૃાામણી, રૅક ગરીબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
પીહરે ને સાસરે પનોતી, પ્રીયુ વિણ મુક્ત ન લહેજે રે અન્ન જાણું સન્મુખ વજે લોકિક રંડા કહી જે રે, ૩ પ્રિ. પતિ-આધીન સદા કુલનારી, પતિ જાવે પલેકરે પછે જીવતી તે પણિ મૃતસમ પુરી પ્રીઉને શેકે રે ૯૪ પ્રી. એ ઉપસર્ગ સહિ, [1] હું સ્વામી, તુને કુશલ કલ્યાણ રે તુÀા અવર સુંદરવર વરજે ( ચો), હું તે તુહ્ય પગ
ત્રાણ રે. ~ પ્રી. કેમલ સુત કહે સુણે પીતાજી, અë સુતરૂપે રણઆરે જે સુત અવસરે કાજ ન આવે, ઉદર-કીટક તે ભણી આ રે
૯૬ પ્રી. તત! સાંભલો રે સાચી વાત કેમલ સુત ઈમ ભાખે રે–આંચલી મુખને એહ પલાતને આપી, તુહ્ય સંઘ લેઈ પહેચા રે જનક જુઓ એણવાતે જુગતું, રખે કે ચિતે સેચ તાત બંધવ બેહુ પ્રતે તવ સંઘવી, નીતિ યુગતિ [ વાત ] સમઝાવી સંઘ સકલ સાંચરતો કીધે, સઘલી શીખ ભલાવી છે. ૯૮ તાત,
૯૩પીહરેઃ પીયરમાં - પનોતી સર્વ વાતે ભાગ્યશાળી હોય તેવી સ્ત્રી; શુભ સૂચક; મુહુર્તા મહત્વ [ પુરૂ૫ ]; અશુકન અપશુકન વજે તજે, તૈકીક લેકમાં કહીજે કહેવાય.
૯૪ સદા-હમેશાં; કુલનારી-સારાકુટુંબની-ખાનદાન સ્ત્રી; પ્રીeપિયુષતિ પ ઉપસર્ગ-ઉપદ્રવ-પીડા-દુ:ખ, સંહિસ-સહીશ [ પુર્વરૂપ ] સુંદરવર–ઉત્તમ સુંદરી-નારી, વર–પરણજો; પગત્રાણ–પગરખું. સુતપુત્ર; રણઆ-ઋણવાળા-કરજદાર ઉદર-કીટક-પેટનાકીડા ભણીબોલાયા કહેવાયા. ૯૭ મુઝને એહ પલાતને આપી–તેને બદલે મુને એટલા દિન આપી–એ ગ-ધ પ્રતમાં છે. પલાદતને-પહેળા દાંતવાળાને; જનક–પિતા; જુગતુ–મ, –ાચકો અફસેસ કરે; નીતિ-પરસ્પર વર્તનના નીયમ; યુગતી-જુગતિથી આમા ઇ પ્રત્યચ છે તે કરણ તુતીયા, છે. સાંચર-ચાલત; શીખ-શીખામણ શીખ ભળાવી–સળી જનની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #32
--------------------------------------------------------------------------
________________
રાગ રામગિરી. દાલ ૯ (તાલ યંત. પથડે નિહાલુ રે બીજા જિન તરે એ દેશી. ઘ પ્રત)
જુઓ જુઓ પૈધ સેઠનું રે સંઘ કાજે સાહાસિક આપણે અંગે અગમ્યું રે મનમાંહિ નીરભીક.
૯ ત્રણે જણ તિહાં કણિ રહ્યા છે, પતિ પત્ની પુત્ર રે અવર સનેહ થ્યા કારિમારે, જુઓ વાત વિચિત્ર રે ૧૦૦
ત્રણે જણા તિહા કણિ રહ્યા રે સંઘ સૂકો સાંચરે , ફરી પાછું નિહાલેરે નયણે શ્રાવણ લાગીએ રે, કુણિ કિંપિ ન ચાલે રે ૧૦૧ ત્ર. શરણ શ્રી નેમીનું આદરી રે, અનશન સાગાર રે સંઘપતિ ધીર થઈ રહ્યારે , સો કરે કેતકાર રે ૧૦૨ ત્ર, ગુફા માંહિ લેઈ ગયે રે, રહિએ રૂંધા દ્વાર, સિંહને નાદ સોર કરે રે બહાવે અપાર ૧૦૩ ત્ર,
શીખામણ રૂપે ભલામણ કરી. કટ સાહસીક-સાહસ-જોખમ ખેડનાર. આપણે પિતાને ( પુર્વરૂપ) અંગે શરીર ઉપર આગમ્યું–આગડું માથે લીધું હેરી લીધું એટલે પિતાને માથે લઇ લીધું, નિરભીક-બીક વગા ૧૦૦ તહાં કણ-તે સ્થળે અવર-બીજા; કારીમા-કૃત્રીમ (મુળ અર્થ) નયણે શ્રાવણ લાગીએ-અખે શ્રાવણમાસ ઉભરાય એટલે આસું આવ્યા. કુણ-કોઈ કીંપી. કોંચિદપિ કંઈપણ; ૧૦૨ અનશન-અનાહાર આહારને ત્યાગ સાગર-આગાર એટલે નીયમ સહીત અથવા સાગાર એટલે, શ્રાવકને, સેn તે ( રાક્ષસ ); ફેકાકાર પ્ર. કેતકાર, બીહામણું શબ્દ. * ૧૦૭ ધાખા રંધણ કર્યું સીહને માદસીંહ જેવ ના એટલે અવાક્ય '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
કેમલ સુત પ્રિયા પટમીનિ રે, ધરે કાઉસ ધ્યાન, કંત જ કઈથી છુટશે રે, તવ કરસું અન્નપાન ૧૦૪ 2. એહવે રૈવત પર્વત છે. જાએ ખેત્રપાલ સાત અંબાઈને વંદવા રે, તેણે સુણે ઉતપાત. ૧૦૫ ત્ર. તેણે જઈ અંબા વીનવી રે, કુર શબ્દ સ્યા વાગે રે, પર્વત એક અતિ ધડે રે, ન દીઠું ઈસ્યુ આગે રે ૧૦૬ ત્ર. કે ઈ મહાંત પુરષને રે ઉપદ્રવ કરે દુષ્ટ
જ્ઞાને અબાઈ નિહાલિઉં રે, દીઠું સંઘપતી ક8 ૧૦૭ ત્ર. રાગ સામેરી. જયમાલાને ઢાલ ૧૦
( રે કાજસીધાં સકલ હવે સાર એ દેશી ગ-ઘ-પ્રત ) અંબાઈ જાણે એ વાત, ખેત્રપાલ સાથે લેઈ સાન, તેણે થાને ઉછક આવે, એ પ્રેતરૂપીને બેલાવે. ૧૦૮ કેમલ સુત પદમીની નારી. કાઉસગે દીઠા સુવિચારી. તે ઉપરી કૃપા સુભગતી. ઉપની આંબાઈને ચિતી ૧૯ પ્રેતરૂપી પ્રતી ઈમ ભાખે તું કવણું રહીએ મતપાએ, હું નામે દેવી અખાઈ. એ ખેત્રપાલ માહરા સખાઈ. ૧૧૦
સેર પ્ર. રે રે, સેર શોર મોટા સાદ. ૧૦૪ કાઉસગ કાસર્ગ શરીરનું ભાનભુલી માનસીક ધ્યાનમાં તલ્લીન રહેવું તે જવ થદા જ્યારે તવ તદા ત્યારે; ૧૦૫ રૈવત ગીરનારનું બીજુ નામ-સુણે-. સુ. ૧૦૬ કુર શબ્દ સ્પા વગેરે ૫ કુરે કર શબ્દ સા વાગે ઘડહડે ગ. . : પ્રત. ધડે પ્ર. ધડહડ! કર્યું આવું ૧૦૭ મહા મહાન ૧૦૮ તેણી થાને તે સ્થાને છક-ઉસુક-આતુર. પ્રેતરૂપીને-ભૂત જેવા રૂપવાળાને શુભગતિ શુભસુચક મંગલ ઉ૫ની ૫૭. ચિતી-ચીતમાં, સખાઈ–મીત્ર. :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
નેમી ચરણે વસું હું સદાઈ. એ સાધર્મિક મુઝ થઈ. સંઘપતિ રાખું મેં એ બઝી, હોઈ શક્તી તો મુઝસું ઝુઝી ૧૧૧ તવ સે [ પ્રેત ] ઘણું થરથરીએ. યુદ્ધ માંડે સો કોપે ભરીએ તવ ચરણે અંબાઈ ધરીએ. શીલા સાથે આલવા કરીએ. ૧૧૨ એતલે સે સવરી માયા, સેવન સમ ઝલકતિ કાયા, આભરણે સંપુરે હવ, થયે પ્રગટ વૈમાનિક દેવ. ૧૧૩ સંઘપતિ સિરી ઉપરી તામ, પુષ્પવૃષ્ટિ કરી અભિરામ, કહે તું ધન ધન વિવહારી, ધન ધન તુઝ સુત એ વારી. ૧૧૪ જવ ગુરૂમુખે લીધાં તે નીમ, મરણાંત લગે કરી સમ, ખમી ન સક્યો તે પર સિદ્ધિ, તુઝ ચિત્ત પરીખા કીધી. ૧૧૫ તું સૂધે સમક્તિ ધારી, તે દુરગતિ દુરે નિવારી, ભલું ચિત્ત રાખ્યું તે કામી, તુલ્તને ગૂઠા શ્રી નેમિ સ્વામી. ૧૧૬
૧૧૧ રાખુ રક્ષા કરે, બુઝી-જાણી હેઈ–હાય, મુઝશું-મારીસાથે;ઝુઝ-ઝુઝ યુદ્ધકર ૧૧૨ સે તે; તવ ત્યારે; શીલા પથ્થર; આફલવા-પછાડવાં. ૧૧૩ એતલેં એટલે, સંવરી–સકેલી; માયા–કપટી રૂ૫. સંપુર-સંપુર્ણ હેવ-હવે; વૈધાનીક-દેવતાના એક પ્રકાર-વીમાનવાળા દેવતા, જુઓ-પંચમ કલ્પ પર ટીકા, કડી ૩૨૦. ૧૧૪ પુષ્પવૃષ્ટી પુલને ઉપરથી વરસાદ, અભીરામ-સુંદર, વીવહારી-વ્યવહારી-
વાઓ, વારી જાઉં બલીહારી. ૧૧૫ મરણાંત મરણના અંત સુધી. સીમ-સીમા-મર્યાદા, પરસીદ્ધી-વિખ્યાતી પરીખા-પરીક્ષા. ૧૦૬ સુધે શુદ્ધ સમતિ સમકત્વ. સત અસત વચ્ચેનો ભેદ વિવેક-અથવા શુદ્ધદેવ-ગુરૂ ધર્મમાં અડગ શ્રદ્ધા નીવારી-ટાળ રાખું પ્ર” રાખ્યું ઠામ-ઠેકાણે-ચીત ઠેકાણે રાખ્યું એટલે સ્થિર ચિત્ત રાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ધન ધન એ તાહરી કલત્ર, પુણ્યવંત એ તાહરા પુત્ર ધન ધન દેવી અંબાઈ, જેણે સામી ભગતિ નપાઈ. ૧૧૭ હું ગુઝ કરૂં મન સુધે. તે કુણે ન ચાલે યુધે. પણિ ક્રિડા માત્ર એ કીધું. તુઝ સાહસ-પારખું લીધું. ૧૧૮ મણ મેતી વૃષ્ટી ઉદાર, સંઘપતી ઉપરી કરી સાર, સંઘમાંહિ મૂક્યા તેણીવારા વર સઘલે જયકાર. ૧૧૯
રામ દેશલ ગ ઘ પ્રત. બે કરોડીને જીન પાએ લાગુ-એ ઢાલ ૧૧ સો સુરવર મુરલેકે જાવે. અંબાદિક ની જ કામ સિધાવે. સહુ સંઘ રેવત ગિરિ આવે. સેવન કુલ મતો અંડે વધાવે ૧૨૦ અતિ ચિત્તશ્ય શુભ ભાવના ભાવે તલહટીએ ઉપગરણ તે હવે જીન મુખ જેવા ને ઉત્સુકથા. શ્રી નેમી ભેટીને પાપ શમાવે ૧૨૧ ધોતી પહેરી થઈનીમલ અગે સ્નાત્ર મહેચ્છવ કરિવા સુસંગે આવી આ મુલ ગભારામાંહી સ્નાત્ર કરે જલ પ્રબલ પ્રવાહિ ૧૨૨ સંઘમાહી નહી શ્રાવક પાર. તેણઈબહુ વ્યાપી પણ તણું ધાર. તવ તહાં એક અસંભમ હેઇ. લેપમમ બીબ ગલી ગયુ ઈ ૧૨૩
ત્રા-તુઝથયા-રજી થયા. ૧૨૭ કલત્ર-સ્ત્રી; સામી વ્યક્તિ સ્વામી (સ્વધામ | પ્રરની ભક્તિ ૧૧૮ જે હું શુદ્ધ મનથી સુ-યુદ્ધ કરે છે કે મને હંફાવી શકે નહિ; કીડામાત્ર-માત્ર રમતને ખાતર ૧૨૦-સુરવર–ઉત્તમ દેવ૨૨૧ તલહરીએ ઉપર તે ઠાવે–તેને બદલે ઉપગરણ સહ તલહરીઓ સઠાવે–એવું ગવ પ્રતમાં છે. ઉપગરણ-ઉપકરણ સામગ્રી-તલહટી–પર્વતની તલેટી, ઠાવેસ્થિત કરે-મુકે. મરાઠીમાં ઠેવ ધાતુ વપરાય છે, શમાવે–શાંત કરે-ટાળે ૧૨૨ નામહોર છવ-પ્રભુપ્રતિમાને નાન કરવાને લગતે માટે ઉસ. સુસ ગે-સારે પરિવાર સહિત ગભારા- "મ ૧૨૩ અસંમેમઅચં,િ લેપમય-મટીન નું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
સંઘ સહું તવ હૃઓ વીશન. ખેદ ઘરે ઘણું સંઘવી રત. "ધિ મેં આશાતના કીધી, અણજાણે તીરથ બ્ર૪ કીધેએઠામે.૧૨૪ હવે આરગિલ તે જલંઅન્ન, જે કામિ થાપિસિ બિબરતન મનસાથે ઈમ આખડી કીધી, સંઘ ભલામણ ભાઈને દીધી ૧૨૫ અવર અધ્યાત્મ સઘવું , આપણું તપ કરિવા મંડે સાઠિહયા ઉપવાસ જિહારે, આંબાઈ ધરતખિ આવ્યાં તિહારે ૧૨૬ કંચન બલાનક નામે સુચંગ, ઈદ્ર નિમિત્ત પ્રાસાદ ઉત્તગ તિહાં સંઘવીને આંબાઈ લેઈ આવે, જિનવર બિંબ તે સકલ
જુહારાવે. ૧૨૭ શ્રી નેમિનાથ યદા વિદ્યમાન, કૃષ્ણ વિનિર્મિત બિંબ પ્રધાન કંચણ બલાનક પ્રાસાદ માંહી, તે સવિ હરષિ વઘા રતન
સાહિં ૧૨૮ સેવન રત્ન રજત મણિ કેશ, બિબ અઢાર અઢાર ભલેરા બિહરી બિંબમાંહી ગમે જેહ, અંબા કહે અહિં થકી
તેહ ૧૨૯
૧૨૪ વિષ-વિષણુણ-વિલખો, કાંત્તિહીમ-શોકાતુર, ધિગ...એ કડીને
દલે ગધ પ્રતમાં એમ છેકે ધિગ બિગ મેં આશાતના નાણ. અજાણે તીરથ ' બ્રશ કી એણિ ઠાણ આશાતનાઅપવિત્રતા, દેજ, અણજાણે-અજાણયાં ! ભ્રષ્ટ-દુષિત, ૧૨૫ બિંબસ્તનરતન બિંબ પ્રતિમા, આખડી-બાધા નિયમ, ૧૨૬ અધ્યાત્મ-આત્માને ( આત્મને પિતાને ) લગd છડે-છેડીએ, આપણું–પ્રઆ૫ણવુંપિતાની મેળે. જિહવારે-જયારેનું પુર્વરૂપ, પરખિ પ્રત્યક્ષ સાક્ષાત્કાર,તિહવારે ત્યારેનું પૂર્વરૂપ. કંચનબલાનક-સોનાના જેવું તે વિશેષ નામ છે. સુચંગધો સુંદર નીતિ -બનાવેલે, પ્રસાદ-મહેલ જેવું મંદીર ઉત્તર-ઉંચું. ૧૨૮ સેવન કેરાંને બદલે ક ખ પ્રતમાં સોવન રતવી જ અલ કેર એછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
ચણનું બિંબ લેવા મતિ કીધી, આપણા નામની કરિયા પ્રસિદ્ધી સિખ સુમતિ દીએ તવ અંબાઈઆગલે કલિયુગ વ્યાપસે
ભાઈ ૧૩૦ લેક હસે અતિ લેલીવિલમ, તેલ આવે નહીં છૂટે એ પ્રતિમા પાષાણ બિંબ લીઓ તે માટે, સંઘપતિ કહે કિમ આવસે વાટે,
૧૩૧ કારે તાંતણે વીંટી ચલાવે, મારગે એણિપરિ મૂરતિ લાવે, જે ફરી જે ને કરો વિલંબ, તે તિહાંકણિ રહસ્ય
એહબિંબ, ૧૩૨ એહ સીખામણ ચિત્ત ધારે, શ્યામ પાષાણનું બિંબ લેઈ) કેતન્ની ભુમિકા મેહલી આવે, સંઘપતિ રતન વિસ્મય તવ
પાવે ૧૩૩ આવે કે નાવે એ વાટ વિચાલે, ઇસ્યુ વિમાસીને પુઠે નિહાલે તતખિયું બિંબ તિહાંથી ન હાલે, પ્રાસાદ ના તિહાંકણિ
ચાલે. ૧૩૪ તેણે ઠામે પ્રસાદ કરાવ્યું, સંઘ ચતુર્વિધને ચિતે ભાળે,
આજ લગિ તેણે ઠામે પૂજાએ, દરસણ દેખી રીત પલાઈ ૧૩૫ બિહારી-બતર. ૧૩૦ આપ-પિતાના સુમતી સારી બુદ્ધિાળી ૧૩૧ હસે-રસાયે લોલી, લાલુપ-લાલચુ; છુટે છૂટી રહે ૧૭ પાવ- થ્થર; વાટે-રસ્તે કેમ આવશે? કારણકે પથરની એટલે ૩પવી મુશ્કલ. ૩૨, કરી-2 પુ.૧૩૩, કેટલીકેટલીક ભુમિકા-જમીન, ૧૩૪ વિચાલે-વચમાં વિમાસાને અંદેશામાં પડીને; તતખિશુ..હાલે-ને બદલે ગધ. પ્રતમાં થયુંચિર બીંબ જહાં ચીત મહાલે! એમ છે. હાલે-ચાલે (પૂર્વરૂપ હજુ કાઠપાડમાં વપરાય છે.] ૧૩૫, રીત-પાપ, પલાઇનાસે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૩૭
વતુ રતન શ્રાવક રતન શ્રાવક રતનમય જોઈ પૂરણ પ્રતીજ્ઞા જેણે કરીએ, સકલ દેવે પારખે પિતા અંબાઈ સાહસ લગે સંઘમાંહી થાયો સમુ છુ, વર પ્રાસાદ ચાવીઓએ, શ્રી ગિરિનાર ઉદ્ધાર, નેમિ જિણેસર થાપીઆ, વર જય જય કાર ઉલાલાની ઢાલ રાગ ધન્યાસી-અતિશય સહજના ચાર-એદેશી
ગ ઘ-પ્રત. તથા જાવડ સમરા ઉદ્ધારઘપ્રત,
ઢાલ ૧૨ પૂરી પ્રતિજ્ઞા એ ઈમ, સૂઢા સાચવ્યા ભીમ ધન ધન સાહસીક સીમ, વ્યય કર્યા વિના ઢીમ યાચક વાંછિત પૂર્યા, દારિદ્ર દુખિઆના ચુર્યા તીરથ થાપના કીધી, ત્રિભુવન કીરતિ લીધી.
૧૩૮લતાં સંઘસ્યું ભાવ્યા, શેત્રુજય ગિરિ આવ્યા, રાષભ જણસર વાંધા, પાતિક મૂલ નિકંઘા. વિવિધ પરિ દ્રવ્ય વહેચ્યાં, સુકૃત તણું તરૂ સીંચ્યા,
રથ અવર અનેક, વંઘા ધરી સુવિવેક અરથ અપૂરવ સાય, આપણું નગરે પધાર્યા, સાહમાં આવ્યા રાજા, બહુત કરાવે દીવાજા,
૧૪૧ ૧૩૬ પારખે પહો-પરીક્ષામાં પાર ઉતર્યો, સાહસલગે-સાહસકી સમૂહુને મહાવ-પ્રાણાવત ૧૩૭, ફરી-પુર્ણ કરી ઢીમ-એક સમુહ, સેનાનું ઢમ થઈ ગયું એમ કાઠીયાવાડમાં વપરાય છે, ૧૩૮. લતાં-પાછાં આવતાં નિકંઘાકાયા. ૧૪ પરી-રીતે તરૂ-ઝાડ. ૧૪. અર્થસાર્મા- કૃ થયા, બહુત - [બહેત એ હિંદુકથાનીમાં વાગે છે. દીવાળી- ધોમધુમ
૧૩૯
૧૪૦,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
ધરિ ધરિ મંગલ વૃદ્ધિ, કુશવ કલ્યાણ સમૃદ્ધિ, સામી વત્સલ કીજે, સુકૃત ભડાર ભરીજે,
'૧૪૨ રતન સરિ એ રતત, ધર્મ તણે કરે તન, ચંદ્ર સૂરિજ લગે નામ, જેણે રાખું અભિરામ. * ૧૪૩ તીરથ શ્રી ગીરિનાર, શ્રાવક રતન એ સાર, શાપી શ્રી નેમિ મૂરતિ, આજ લગે એહ કીતિ. ૧૪૪ અસ્થિર લખમી છે એહ, પામી શ્ય કરે છે, કૃપણું પણું મનિ નાણે, તેને જશ જગત્ર જાણે, ૧૪૫ ભરતાદિક હવા સંઘવી. આજ નહીં ત્રાદ્ધિ તેવી, પામ્યા સારૂ એ વાવે. તેહની ભાવના ભાવે શ્રીશેત્રુજ ગિરી સાર, ભરતનો પ્રથમ ઉદ્ધાર,
પંચ પાંડવ લગે જઈ, સો પણિ ગિરિનારિ હેઈ. : મહાત્મય શેત્રુજ માંહ, એહવું દીસે છે પ્રાણી, રતન શ્રાવક અધિકાર, છરણ પ્રબધે છે સાર, ૧૪૮ શ્રીજીન શાસન દીપક, હુઆ કલિકાલ જીપક, શ્રાવક અવર અનેક, કુંણ કહી જાણે છે, ' . * ૧૪૯ સિદ્ધરાય જેસિંગ-મહેતા, સાજન મંત્રી ગહગહતા. સારી સેરઠ–કમાઈ, બાર વરસ ઉપરાધ્ધ : * ૧૫૦
૧૪
૧૪૭
૧૪ર સામીવત્સલ- સડધમ વાત્સલ, તેલ, સર્વધર્મીને જમણ આપવામાં ટુંકઅર્થમાં વપરાય છે, યતન-ઉધોગ. ૪૫, વય-વ્યય. ખવું. કુપણુપણું-લભીપણું નાણે લાવે નહિ. જગત્ર-જ ગય-ત્રણજગત. પામવા માટે એ વાવે, ૧૪૭ ગિરીસારપ્રગિરીનાર. ૧૪૮ પ્રાણી-પ્રાય-સંભવીત રીતે અધિકાર-વર્ણન-વિષય, છ પ્રબંધ-જુઓ રન શેખર સુરિત ચતુર્વિશતિ પ્રબંધ. ૧૪ શાસન-ધર્મરાજય દીપક-દીપાવનાર; પકજીતનાર, છેક-સંપુર્ણ અંત સુંધી-છેડાલગી ૧૫ સિદ્ધરાજ જેસીંગ-ગુજરાતનો પ્રસીદ્ધ રાજા. સં. થી સુધી પાટણ રાજધાનીમાં ગુજરાતની ગાદી પર; મહેતા-મંત્રી પ્રધાન, સર્જનમંત્રી-સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
તે દ્રવ્ય રૈવતે વરીએ, તેમિ પ્રાસાદ ઉદ્ધરીઆ. સા સિદ્ધરાયે વખાણેા, જસ સચરાચરે જાણા, શ્રી વસ્તુગ તેજપાલ, મંત્રી–મુગટ કૃપાલ, શ્રીજીન ધમ દીપાવ્યા, ષષ્ટદરશન મનિ ભાળ્યા,. શ્રીશેત્રુજ ગિરિવરિ, કેડી અઢાર તે ઉપર, અનુ લક્ષ પ્રસિધુ, એટલું દ્રવ્ય વ્યય કીધું, શ્રીગીરનારિ એ બાર, ક્રોડી એસીલાખ સાર,
૧૫૧
૧૫૨
૧૫૩.
ખુદ લુણુગ વસહી, ત્રિીપન્ન લાખ ખાર કાડી કહી, ૧૫૪ એકસા ચાત્રીસ ચોંગ, જૈન પ્રાસાદ ઉત્તુંગ એ સહુસ વિસે સાર, કીધા જીરણુ ઉદ્ધાર, શત નવ ચાસી વિશાલા, કીધી પાષધશાળા, કાડી અઢાર ધન ભાવ્યા, જૈન ભડાર લખાવ્યા,.
૧૫૫
૧૫૬:
જજનમંત્રી ગઢગતા-શાભતા, ૧૫ કમાષ્ટ-આવદાની, ઉપજ; ઉધરાષ્ટ્રઉધરાવી-ભેગીકરી; ૧પર વરી-વ્યય કર્યું. -ખચ્યું; ઉરીયા-ઉદ્ધાર કર્યો, . જીર્ણુની મરામત કરી, વખાણા-વખાણ્યા. શાખાશી આપી, સજશે, અચરાયર–ચર એટલે સજીવ અને અચર એટલે જડ એસ સીત એટલે સ; સત્ર વસ્તુગ-પ્રસીદ્ધ વસ્તુપાલ મંત્રી. ગુજરાતના વાધેલા રાજ લવણુપ્રસાદને મત્રી સ્વગમન સ૧૨૯૮ ૫ટૂ દર્શન-દર્શન.તેનાં નામ બાદ, તૈયાયીક, સાંખ્ય, જૈત, વૈશેશિક, અને જૈમીનીયજીએ ષડદન સમુચ્ચય. ૧૫૪ લુણગવસહી-લવણુ વસતી- પોતાના સ્વગે ગયેલા ભાઇ લુણીના શ્રેષ અર્થે અદૃ એટલે આબુ પર્વત ઉપર જીનપ્રસાદ બંધાવ્યે તેનું એ નામ આપ્યુ., ૧૫૬ પાષધશાલા જયાં પાયલા, પાસહ-સા થાયતે શ્રાવકા આખાદીનને રાત સ પ્રવૃત્તિ તજી અપવાસ કરી ઉપાશ્રય યાધ સ્થાનકમાંજ રહી ધક્રીયામાં ગાળવાનું વ્રત તે પાષછે, જે શુભ કરણીથી આત્માના રવાભાવિક ગુણેા નામે જ્ઞાન, દર્શન અને ચારીત્ર દિને પુષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
પલ
દંતમય દપતાં ઉંચ, સિંહાસન શતપંચ, જાદરમય સમોસરણ, પાંચસે પંચ શુભકરણ, સવ્વા લાખ બિંબ ભરાવ્યાં, સૂરિપદ એકવેશ થપાવ્યાં સ્વામીવક્લ વરસમે બાર, સંઘ પૂજા ત્રિણી વાર, ૧૫૮ શરવાલે ત્રણસેં દોઈ, સાત બ્રહ્મશાલા જોઈ કાપાલિક મઠ એતા, સહિસ જોગી નીત જમિતાં, શત્રુગર સય સાત, ગે સહિત દાન વિખ્યાત, વિદ્યામઠ શત પંચ, સાતસે કૂપ કસર
શ્યારિસેં ચેસઠિ વાપી, બ્રહ્મપુરી શત આપી, શરેવર ચોરાસી પ્રમાણ, બત્રીસ દુર્ગ પાષાણ. ૧૬૧ શેત્રુજે સાઠ્ઠી બાર યાત્ર, પિગ્યાં અનેક સુપાત્ર,
તેરમી વારે એ મારગે, સુરગતી પામી એ વસ્તુગે ૧૬ર મળે છે તેનું નામ પધવ્રત વિશાલા-વિશાલ. મોટી ૧૧૭ દંતમય-હાથી]. ઇતના જાદરમય કન્યાને પરણાવતાં જે ધળું રેશમી કપડું પહેરાવે છે તેને જદનુ કપડુ કહે છે તે કપડા વાલાં સસરણ તીર્થંકરની દેશના પ્રસંગેને. સભામંડપ ૧૫૮ સુરીપદ આચાર્યની પદવી એકવીશને આચાર્યપદ અપાવ્યાં વરસમે એક વરસમાં ૧૫૯ શરવાલે પ્ર. શીવાલય. બ્રહ્મશાલા બ્રાહણે માટેની શાલા. કાપાલીક માણસના માથાની ખોપરીને હારરાખનાર, શિવ ભકત fસરખા–જોઈ વીષ્ણુ તણું અચ, પાલી જંગમને દુઃખ થાય ગીશ્વર. જમતા જમતા ભોજન કરતા ૧૬૦ શત્રુગર પ્રવેશવુકાર સત્રશાળા અજળ પુરૂ પાડવાનું સદાવરતનુ ધામ. કસર પ્ર. કસર. ૧૬૧ વાપીવાવ, બ્રહ્મપુરી બ્રહ્મપરી બ્રાહ્મણને ધરનું જે દાન આપેલુતે. દુર્ગ કાલે
૨ સુરતી પ્ર’ સતી, સ્વર્ગમન. વસ્તુપાલ રગે રગ સં૫૨૯૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
કિતા મિથ્યાત ઠામ, ધા રાખિવા નામ, અવસર ભણી અહીં આયા, જેહવા પ્રબંધે જાયા, ૧૬૩ સવિ ધન વ્યય સંખ્યા જેડી, ચાંદ લાખ તેત્રીસે કેડી. સહિસ અઢાર આઠ, ચિહું લેઢીએ ઉરણ પાઠ, (ગઘપ્રત)૧૬૪ શ્રી પર્વ ચિજાલ દક્ષિણે, લગે પ્રભાસ પશ્ચિમ ભણિ, ઉત્તર કેદાર કહીએ, પૃ વણારસી લહીએ, ૧૬૫ એણિ પરિ દાન દેવા રસિ, કરતિ વિસ્તારી ચિઠુદિસિ, ષટ દરિસણ કલ્પવૃક્ષ, પામ્યું બિરૂદ પ્રત્યક્ષ, વરસ અઢાર માંહી કિધ, એ સવી કરનું પ્રસિદ્ધ તે વિદ્યમાન કહેવાયે, કરતી આજ બેલાએ,
૧૬૭ શ્રીરત્નાકર સૂરી, ઉપદે સે પુન્ય પૂરી, સાહ પેથડે સુવિચાર. બાણું જૈન વિહાર, સિદ્ધાચલ આદિ ભુવન, ઘટિકા એકવીશ સેવન, વિદ્રવી રાખ્યું એ નામ, આ શશિ સૂરિજ જામ, ૧૬૯ તસ સુત ઝાંઝણે સાર, સેવન ધ્વજ ગિરિનાર, નેમિ પ્રાસાદે એ ઠાવી, સેત્રુજ્ય ચિકે ભાવી. શ્રીજયતિલક સૂરાંદ જસ ઉપદેશે આણંદ, શ્રી શ્રીમાલી વિભુષણ, હરપતિ શાહવિચિક્ષણ, ૧૭૨
૧૬૮
૧૩ ઠામ પ્રકામ. ભણું જાણી, લોઢીએ કરણપાઠ પ્ર. ત્રિફુ લેઢીએ ઉણે એ પાઠ. ગ ધખત લોઢી ? ૧૬૫ શ્રી પરવ...દક્ષિણે પ્ર. શ્રી પર્વત દક્ષિણ જાણે પ્રભાસ પશ્ચિમ ભણુ શ્રી પર્વત આ કયાં છે તે ખબર નથી પ્રભાસ સોરઠન પ્રભાસપાટણ. કેદાર એ પ્રસીદ્ધ છે. વાણારસી કાશી ૫૩૧૬૭ આ સર્વ ચતુધિ શતી પ્રબંધમાંથી જ લીધુ જણાય છે. તેમાં આપેલા વસ્તુપાલ પ્રબંધમાં જણાવેલ છે કે - આ વસ્તુપાળ ને તેજપાળનાં ધર્મસ્થાન અસંખ્ય હતાં, તેવાં કેવું કરી શકે એમ છે ? પરંતુ ગુરૂ મુખે જે કાંઈ સાળ્યું છે તે અને લખી રાખુ. જન બિબે સવાલક્ષ કરાવ્યાં અને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #43
--------------------------------------------------------------------------
________________
વિકમરાયથી વરસે, ચદસે ઉગણ પચાસે, રેવત પ્રાસાદ નેમિ, ઉદ્ધરીએ અતિ પ્રેમિ
૧૭ર ઈમ મહા ભાગ્ય અને કે. શ્રાવક સકલ વિવેકે; કી આ ગિરિનારિ ઉદ્ધાર, કીમ હી જાણું પાર, ૧૭૩
રાગ ધન્યાસી. ( તથા સામેરી ઘ પ્રત)
સીરેહી નગરી મુખમંડણ એ ઢાલ ૧૩ શ્રી ગિરિનારી વિભૂષણ સ્વામી, યાદેવ કુલ સણગાર, રાજુલ પર રંગે જઈ વંદ, નિરૂપમ મેમિ કુમાર.
જગદીશ મન્ય, જગદીશ મળે.
અમ આંગણે સુરતરૂ આજ ફલ્યજગ ૧૭૪ ધન ધન શ્રી યદુવંશ વિચક્ષણ સમુદ્રવિજય ધન તાત. ધન શિવાદેવી માત જેણે જાયે જિનજી જગત્ર વિખ્યાત ૧૭૫ ધન ધન શ્રીગિરિનારિ ગિરીશ્વર, ધન ધન સહસારામ, પ્રણમ્ શ્રી નેમીશ્વર દીક્ષા, જ્ઞાન નિર્વાણ નુ ઠામ. જા. ૧૬ મેઘનાદાદિક ખેત્રય વંદિત દે સુત સાથે અંબાઈ નેમિનાથ પદ પંકજ ભ્રમરી, પૂજે પરમ સખાઈ-જગ ૧૭ આતિ કષ્ટ હશે સા દેવી શ્રી સંધ ચિંતિત પુરે ચિંતિતસિદ્ધિ કરે વલી મુરબલી સિદ્ધિ વિજ્યક સુરે-જળ ૧૭૮
૧૮ ક્રોડ અને ૯૬ લાખ દ્રવ્ય શ્રી શત્રુંજય ઉપર વાપર્યું; બારકોડ ને એંશી લાખ ઉજર્જયની (ગીરીનાર] પર વાપર્યું બારકેટિ ને પચાશ લક્ષ અદ શિખર [ આબુ] પર વાપર્યું, લુણીગવસતીમાં ૮૮૪ પિવધશાળા કરાવી. પાંચસો દંતમય સિહાસન કરાવ્યાં, પાંચ પાંચ સમવસરણ કરાવ્યાં, સતસે બ્રહ્મશાલા, સાતસે સત્રાગાર, સાતસે તપસ્વીકાપાલીક મઠ તથા સર્વ ને માટે ભોજનાદીની વ્યવસ્થા, એમ કરાવ્યું ત્રણહજાર મહેશ્વરાયતન. ત્રયોદશ શત અને ચાર શીખરબદ્ધ જૈનપ્રાસાદ ત્રેવીસ પ્રાસાદેહરણ, કરાવ્યાં. ૧૮ કાટિ વ્યય કરીને ત્રણ સ્થાને ત્રણ સરસ્વતી બંધારસ્ટપાવ્યા, પાંચસો બ્રાહ્મણ નીચે વેદ પાઠ કરતા. વર્ષમાં ત્રણવાર સંધની પુજા થતી, ધેર નીત્ય પાંચસે થાણે વીરતા, ટીક કોટક ઓગણીશ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #44
--------------------------------------------------------------------------
________________
માનવભવે. આકુલ પામી, કરમ સલુને દામી, ઉજલિ જઇ ભેટનેમી સ્વામી, મુગતી તણા જે કામ-જગ૭ ૧૭૯ આજ અપુરવ દીવસ હવે મુઝ, પાતિક પૂરિ પલાયા, નેમિનાથ નીરખું નિજ નયણે, મનવંછિત ફલ પાયા-જગ ૧૮૦ શ્રી ધનરત્ન સુરીંદ્ર ગણાધિપ, વડતપ ગછ શંગાર, અમરરત્ન સૂરિ પાટ પ્રભાકર, દેવ રત્ન ગણધાર-જગટ ૧૮૧ ત્રિબુઘ શિમણું ભાનું મેરૂ ગણ સીસ ધરી આણંદ, શ્રી ધિગ્રામ માંહી દુખભંજન. વિન નેમિ નિણંદ-જગ ૧૮૨ કરો કૃપા નયસુંદર ઉપરિ, ધ્ર પ્રભુ. શીવકર સાથ
જે સંઘ પ્રતિ શુભદાયક, સુપ્રસન નેમીનાથ, જગ ૧૮૩ (કલસ), ઈમ રૈવતા ચલ યાત્રાનાં ફલ કિવિ તસ મહીમાં ભણું
બાવીસમે બલવંત સ્વામી, નેમિ નાયક સંસ્થ, શ્રી ભાનુ મેરૂ મણુંદ સેવક, કહે નયસુંદર સદા
સુવિશાલ દેવ દયાલ અવીચલ આપો સુખ મંગળ મુદા. ૧૪ હજાર નીત્ય જમતા. સંઘ કાઢીને ત્રણે દશ યાત્રા કરી. પ્રથમ યાત્રામાં ૪૫૦૦ ગાડાં, સુખપાલે સહીત ૭૦૦ સુખાસન, ૧૮૦૦ વાહીની, ૧૯૦૦ શ્વેતાંબરે, 1... દિગંબર, ૨૦૦૦ જૈન ગાયકે, ૩૬૦૦ બંદીજને, એમ સંધ હો, ૮૪ તળાવ તેણે બંધાવ્યા, ૪૬૪ વાવ કરાવી, પાષાણમય કર દુર્ગ કરાવ્યા. દંતમય જેનર ૨૪ કરાવ્યા, વીસસે શાક ઘાટીકા સરસ્વતી કંકભરણકી વીશે બિરૂદ, સાઠ મસીદ એ પણ કરાવ્યું, શ્રી વસ્તુપાલની કીત દક્ષિણમાં શ્રી પર્વત પત, પશ્ચિમમાં પ્રભાસ પત, ઉત્તરમાં કેદાર પત, પર્વમાં વારાણસી પર્વત પ્રસરી બધુ મળીને ત્રણ કટિ ચતુર્દશ લક્ષ, અષ્ટાદશ સહસ્ત્ર, અષ્ટશત, દ્રવ્યવ્યય તેણે કર્યો, ત્રેસઠ વખત તેણે સંગ્રામમાં જય પ્રાપ્ત કર્યો, તે મંત્રીઓ અઢાર વર્ષ કારભાર ઉપર રહ્યા ૧૬૮ રત્નાકરસૂરી-રત્નાકર પંચવિંશતી સ્તોત્રના કર્તા, વડ તપગચ્છ
ના રત્નાકર ગચ્છના સ્થાપક સં. ૧૩૭૦ માં જીવવિચાર વૃત્તિ રચનાર. સં. ૧૩૭૧ માં સમરાશાહે શેત્રુજયમાં પંદરમો ઉદ્ધાર કર્યો તે વખતે રાષભદેવની પ્રતીમાની પ્રતીષ્ઠા કરાવનાર જુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
વિશેષ માટે રત્નાકરસૂરી પરનો લેખ. સન ૧૯૧૩ ના જાન્યુફેબઆરી અંક જૈન છે. કે હેર૯૪ માસીક; તથા મારે કવિવર નયસુંદર, પર લેખ આનંદકાવ્ય મહોદધિ ભાગ છું પૃ, ૧૦–૧૧, તેમણે પેથડને ઉપદેશ કર્યો તે પરીણામે પેથડે બાણુ જૈન વિહાર કરાવ્યા છે. સમય જોતાં બંધ બેસતું નથી; ખરી રીતે ધર્મઘોષ સૂરીએ ઉપદેશ કર્યો છે, જુઓ રત્નાકરસૂરી પેતાના ગચ્છમાં થયા છે તેથી તે નયસુંદરે નામ નહીં આપ્યું હોય? પેથડ–( જુઓ માંડવગઢને મંત્રી પેથડકું માર–એ નામનું નેવેલ કે જે રત્નમંડન ગણુંકૃત સુકૃતસાગર કાવ્ય પરથી ઉપજાવેલું છે. તેમાં તેના ઉપદેશક આચાર્ય તરીકે તપગચ્છ વાળા ધર્મધષસૂરી જણાવેલ છે. માંડવગઢના રાજા જ્યસહદેવના સમયમાં તે. મંત્રી હતા. ધર્મ છેષસુરી તે દેવેંદ્રસુરી (સ્વ. ૧૩૩)ના પટ્ટધર હતા, તેના ઉપદેશથી પૃથ્વીવર (પેથડ ) શ્રાવકે લક્ષ પ્રમાણુ પરીગ્રહ લીધું, ૮૪ જીન પ્રાસાદ અને ૭. જ્ઞાનકોશ, કરાવ્યા, વિમલ પર્વત પર પ્રાસાદ, કરાવ્ય ( પવલી ), તે સ, ૧૩૫૭ માં સ્વર્ગસ્થ થયા, ૧૬૯ વીવી-ખચીં, આ શ
શી–જયાં સુધી ચંદ્રસૂર્ય છે ત્યાં સુધી–સાવચંદ્ર દીવાકરે, ૧૭૦. ઝાંઝણ–પેડને પુત્ર, તે પણ માંડવગઢને મંત્રી થયું હતું
ને પ્રતાપી હતો તેણે શેત્રુંજય અને ઉજજયંત ( ગીરીવાર) પર્વતપર માર ભેજન માન સુવર્ણને, રૂવ્યમય વજા કરી હતી (પાવલી) તેણે સંઘ વી. સ. ૧૩૪૦ માં કાર્યો હતે. ૧૭૧ જયતીલકસૂરિ–ઉક્ત નાકરસૂરીના અનુકમે શીષ્ય અને
રત્નસીંહસૂરી કે જેણે સં, ૧૪૬માં સીદ્ધષીકત ઉપ્રદેશ માલા વિવરણ રચેલ છે. તેના ગુરૂ, જુઓ મારે કવીવર નયસુંદર પર લેખ. તેના વખતમાં શ્રીમાલી હરપતિ શાહે સં, ૧૮૪૯ માં ગરિનાર પનાનેમીપ્રાસદને ઉદ્ધાર કર્યો તેવુ. આ રાસમાં જ
ણાવેલું છે તે સમયને બંધ બેસે છે.. ૧૭૫. mત્ર-જગત્રય, ત્રણજગત, ૧૭૬. સહસારામ –સહસાવન જેને હાલ કહેવામાં આવે છે તે. ૧૭૭ ખેત્રય-અક્ષય, મેઘનાદરાવણના પુત્રનું નામ મેઘનાદ છે, તે નહી, પણ અધીષ્ઠાયક દે વતા. નામે કાળમેઘ, ઇં, બ્ર, રૂદ્ર, મલિનાથ, વગેરે માના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #46
--------------------------------------------------------------------------
________________
બ્ર સુત–પુત્ર. અંબાજીના બે પુત્ર, આ સંબંધમાં એવી કથા છે કે રેવત ગીરીની દક્ષિણ દિશાના કુબેર નગર [ કેડીનાર ] માં સમભટ નામે બુદ્ધિશાળી બ્રાહ્મણ રાજાની પત્ની અંબીકા હતી, તેણીએ એકદા બે શ્રવણને શુદ્ધ આહાર વહેરાન્ચે, આથી તેણીની સાસુને પછીથી ખબર પડતાં કે પાયમાન થઈ પતી પણ અવજ્ઞા કરવા લાગ્યું એટલે અંબીકાએ પોતાના બે પુત્રે અંબર ને શંબર લઈ રૈવતગીરી નું શરણુ લેવા ચાલી નીકળી, મામાં ઉત્તમ ભાવ ભાવી કુવામાં પડી આત્મઘાત ક, પતીએ પણ પાછળથી આવતાં તેણે પણ તેમજ કર્યું, પતીને જીવ અંબીકાના વાહન રૂપે શાલ દેવતા થયે, અને અંબા તે બંને પુત્રની સાથે સોના જેવી કાંતી ધારણ કરી દેવી પણે પ્રગટ થઈ ને નેમીનાથે સ્વતીર્થના શાસનને અધીપ્રયકા
દેવી સ્થાપી. જુઓ ગીરીનાર મહાસ્ય. ] નેમી...ભ્રમરી–નેમીનાથના ચરણ રૂપી કમલ પર ભમરી રૂપે સખાઈસખી. ૧૭૮ આરતી–આર્તિ–પીડા સુરબલ–પ્ર સુરવર. બળવાન યા ઉત્તમ દેવ બળભદ્ર નામને અધીષ્ઠાયક દેવ. સીદ્ધી વિનાયક-શત્રુંજય માહાસ્યમાં જણાવેલું છે કે બ્રળમેઘ, ઈદ્ર, બ્રહો, રૂદ્ર, મલલીનાથ, બળભદ્ર, વાયુ, ઉત્તર કરૂની સાત માતા, કેદાર. મેઘનાદ, સીદ્ધિભાસ્ય, સીંહનાદ, વગેરે અધીષ્ઠાયક દેવતાઓ પ્રત્યેક શીખરે અને પ્રત્યેક વૃક્ષે મીશ્વગ્ના ધ્યાનમાં તત્પર સહી સંઘના કષ્ટ દૂર કરે છે ને અંબાના ગીરીથી દક્ષીણે ગોમેધ યક્ષ છે તથા ઉત્તરે મહાજવાલા દેવી છે, તે પણ સંઘના વિક્ત હરે છે, આમાંના સિદ્ધિભાસ્ય દેવ, ૧૭૯ ધામી-દમન કરી. ઊંજલી જઈ ભેટે-પ્રઉજલગીરી ભેટયા ઉજલીયા ઉજલગીરી તે ઉજર્જયિતગીરી નું અપભ્રંશ રૂપ છે–ગીરીનાર પર્વત, ૧૮૧ ગાણાધીપ- રણુ એટલે સાધુને સમુદાય તેનું અધીપ એટલે સ્વામી, ગણાધીશ, ગણ–આચાર્ય શૃંગાર–શણગાર, પ્રભાકરસુર્ય, ગણધાર–મણું–ગણુધી૫, ૧૮૨ વબુધડાહ્યા પુરૂષ. દધીગ્રામ-હાલની દેહથલી, ૧૮૩, શીવપુર–કલ્યાણની નગરી, મેક્ષ સાથ-સથવારે. ૧૮૪ સથુ –સ્તવ્ય, સુવીશાલ-મહાન અવચળ- કાયમનું, મુદા-(મું) હર્ષથી સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવ. “શ્રી ગિરિનાર તીર્થમાલા” એ ૧૦૩ કડીનું વર્ણનાત્મક કાવ્ય છે ને તેમાં રસજનક કાવ્યત્વ સંભવતું નથી. આના રચનાર ન્યાય સાગર છે કે જેણે આમાંજ રચનાને સમય સંવત ૧૮૭૫ના માવશુદિ
ને ગુરૂવાર આપેલ છે. અને પોતાના ગુરૂનું નામ વિવેક (સાગર) જણાવેલ છે [ગુરૂ વિવેકપસાયા એ પરથી. આની પ્રત્ મુની શ્રી બા. લવિજયજીએ કચ્છમાંથી મુક્તી તે પ્રત પસ્થી આ ઉતારવામાં આ વેલછે આ પ્રતનાં ત્રણ પાનાં છે–છ પૃષ્ઠછે તે દરેકમાં પતિ ૧૩ છે તેમાં લખ્યા સંવત્ કંઈ આપેલ નથી. પ્રત જોતાં અર્વાચીન જ@ાય છે. બીજી પ્રતે ન મળવાથી આ એકજ પ્રત પરથી કાર્ય લેવામાં આવ્યું છે. આ પ્રત મેળવી આપવા માટે ઉકત મુનીશ્રીને ઉપકાર થયેછે. - -
“ગિરિનાર” ની જાત્રા કરી કવિએ પિતાની આંખે જે જોયું તે જણાવેલું છે. જુઓ કડી ૯૯ તથા ૧૦
ઈત્યાદિક ગિરનારનાં બહુ ઠાંણ અનેરાં છે પણ જેટલું ભાલીએ તેટલું ઈહાં સારા ભાખ્યું નિજરે જઈને તે સહી કરી માને સઘલાં તીર્થને નાયક ગિરનાર વખાણે.
પતિ ન્યાયસાગર નિર્વાણુ રાસ એ સાશર મુનિશ્રી જિન વિજે પોતાના જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચયમાં પ્રકટ કરેલ છે તેમાં વર્ણવેલા ન્યાયસાગર તપગચ્છીય ઉત્તમસાગરનાં શિષ્ય હતા. તેમને જન્મ સં. ૧૨૮માં નવવર્ષની વયે દીક્ષાલઈ સં. ૧૭૭ માં સ્વર્ગસ્થ થયાં તેમણે ચોવીશી (ચવીશનિસ્તવનાવલિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
વીશી ( વીસ વિહરમાન જિન સ્તવનાવલિ ) મહાવીર રાબમાલા સં. ૧૭૮૪ ધનતેરસે જુદા જુદા રાગમાં જેવા કે માલકેશવગેરે–નિગોદ વિચારગર્ભિત મહાવીર સ્તવન સમ્યકત્વ વિચાર ગતિ મહાવીર સ્તવન સં. ૧૭૬૬ ભાદ્રયદશુદય તથા તે પર બાલાવબેધ ગુર્જર ભાષામાં સં. ૧૭૭૪માં ચેલ છે. આ ન્યાય સાગરથી પ્રસ્તુતન્યાય સાગર ભિન્ન છે.
પ્રસ્તુત કાવ્ય રચાયાને પૂરાં એકસો વર્ષ થઈગયા તે વખતે ગિરનારની શું સ્થિતિ હતી તેને કેટલેક ચિતાર આમાં આપેલ છે તે પરથી હાલની સ્થિતિ સરખાવી શકાય તેમ છે, અને તેમ કરી એક વર્ષમાં શું ફેરફાર થયે છે તે જાણી શકાય તેમ છે
આ કૃતિની ભાષા સરલ છે અને તેમાં કઠિન શબ્દના અર્થતથા સમજૂતિ નીચે આપેલ છે તેથી સાર આપવાની જરૂર જોઈ નથી
મુંબઈ પ્રિન્સેસ સ્ટ્રીટ
તાલ દલીચંદ દેશાઈ.
ચૈત્રસુદી ૧ સં. ૧૭૮
રોનિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ન્યાયવિજય કૃત શ્રી ગિરિનાર તીર્થમાલા
કૃષ્ણજી ખેલેરે ગોકલે કેહેરે રાધા યારે એ દેશી સરસતિ માત મયા કરી દીજે વગણે રસાલ શ્રી ગિરનાર ગિરિ તણું, કહુ તીરથ માલ એ પણ સિદ્ધગિરિ ટુંક છે, બીજુ વિશાલ કાંકરે કાંકરે સિદ્ધજી, અનંત સંભાલો રિવતા ચલને મૂલને જુનાગઢ wળે, માહે ત્રિશલા નંદને દેહરે સંભાલે ધાતુની પઢિમા સાઠ છે. બીજા ત્રીસ જિન ચોવીસ દટાભલા, ઈગ્યાર કહીસ. તેહને સન્મુખ ચામુખે, જિન ચાર લહીસ તે પ્રણમીને ચાલીઈ, રેવતાજલ જઈસ.. મારગ ગેધાવાવથી, નીકસી દરવાજે જમણું વાઘેસર જેઈઈ, પૂઠે સવર છાજે. આગલ વાવ સોહામણું, જાલમ ખાને બનાઈ ચાલતાં ઝાડી માહે છે, દેય પ્રવત ભાઈ.
૧. સરસ્વતિની સ્તુતિ કરી ગિરનારની તીર્થમાલા કવી શરૂ કરે છે, કવીનું નામ ન્યાય સાગર છે [૨] ગિરનાર એ સિદ્ધાચલ [પાલીતાણાને શત્રુંજયગિરિ] વી.એક ટુંકળે એ ઉલ્લેખ શત્રુંજય મહાગ્યમાં કરેલ છે કે જે શત્રુંજય એક મહાતીર્થનેનું ગણાય છે અને જેના સંબંધે એમ કહેવામાં આવે છે કે તે ના દરેક કાંકરે સિદ્ધ થયા છે એટલે તેના દરેક ભાગે મેક્ષ ગયેલાં છે અસર તેના જેટલા કાંકરા છે તેટલા તેગી પર મુકત થયાછે [૩]ગિરિનારનું બીજુ નામરેવતાચલ તેમજ ઉજજયંતગિરિએ છે ત્રિશલા નંદન એલે માતા ત્રિશલાના પુત્ર તે મહાવીર સ્વામી [૭] જાલમખાન આ નામને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #50
--------------------------------------------------------------------------
________________
તે બીચમાંથી ઈવાલતાં, આવી દેરી નજીક શિવની મુરત તેહમાં, જુઓ નજરે ઠીક સરિતા પાજ ઉલંઘતાં, તિહાં ઝાડી પ્રચંડ પંથ વહેતાં આવીએ, દામોદર કુંડ. તેહને ઉપર સહીઈ, દામોદર દેવા વૈષણવ જિન નાહી કરી, કરે નવ નવ સેવા. રાધિકા રૂપ સેહામણું નરસિંહ મેતાને હાર આવ્યા તેરે જાણીઈ, સવી દુખ એવાને. દેરાં ચારને દેહરી, સેવે મલીને રે વસ એ પણ વષ્ણવનાં છે, સવી થાન જગીસ આગલ હનુમંત વીર છે, વેરાગી અખાડે નાનકપંથી તિહાં વરસે સહૂ વિજ્યાને કાઢે ભંગી જગી લેક છે, તેહના રેહનારા, દાના દિક કિરિયા નહી, નહી ધર્મ વિચાર, તે જોઈ મારગ ચાલતાં, મૃગી કુંડ સૂતાવે, શિવનાં થાનક દીપતાં, દેહરાં ત્રણ દીપાવે
કોઇફબોનથી. જાફરખાનઈ સં.૧૬૯૦માં થયેલ છે તે કદાચ હેતે નાનહી. ૧નરસિંહમહેતા-તે જુનાગઢમાંરા.માંડળિકબીજે.સં ૧૪૧૧થી૧૪ર૭૩ સુધી રાજ્યકઈ .સ સંગ્રહ, નર્મગદ્યમાં સં.૧૪૮૯ થી૧૫ર સુધી રાજ કર્યું એમ જણાવેલુ)ના સમયમાં વિષ્ણુ ભક્ત તરીકે પ્રખ્યાત થયેલ છે. હારની વાત એવી છે કે રાજાને કેઈએ ભરાવ્યું કે નરસિંહબ્રાહ્મણ છતાં કૃષ્ણભકિતગાય છે ને લોકની શ્રધ્ધ ઉઠાડે છે કે સ્ત્રીઓ સાથે વિહાર કરે છે. આથી તે રાજાએ મેરના મદીરમાં સભા કરી નરસિંહને કહ્યું કે મુર્તિને હું જેઆ હારચડાવું છ૩ તે હાર જ તરીકટમો આવેતો તું સાચે બાકી પાખંડી સભામાં સમર્થ વીદાન સંન્યાસીઓ યા નરસિંહ વાદકીને પછી કૃષણનું કરગરીને ધ્યાન ધિર્યું એટલે કે તેને હાર પહેરાવ્ય-નર્મગદ્ય) (૧૩) વિજય ભાંગ. ૧૪ જોગી જંગી લંગી જંગી રંગી ભાંગ પીને ખુશ રનારાશાળા૧૫સુહા રાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
શકર નાગર તેહની, વાવડી જલ પીઓ, તિહાં વીસામે લેઈને, મુનિને અન્ન દીઓ પાય પરંતા વાવડી, સંઘના તવ આવી વિનયવિજયની પાદુકા, શ્રી સંઘે બનાઈ, તલહટી પૂરી થઈ, તેમના ગુણ ગાઈ. ત્રણ ખમાસણ દેને, હવે ચડીએ ભાઈ ચઢવા માંડયા જેતલે, નવ અલી ખપાવે મારગ પાંડવ પાંચની, પાંચ દેહરી આવે, દ્રૌપદીની છઠી કહી, દેહરી દીપાવું આગલ આંબલી હેડલે, વિસામે રે થાવે તદનતર નીલી પર્વ છે વીસામાનું ઠામ, કાલી પર્વ બીજી કહી, બે ગુણ જિન તામ, ધોલી પર્વ ત્રીજી છે, તેમનાં ગુણ ગાવે, • લાડૂ અમૃત બાઇની, પંચમી મન ભાવે
છઠી માલી પર્વને પાછલ છે રે કુંડ, દેહ શુચિ કરી તેહમાં પહેરી વસ્ત્ર અખંડ તેમને વંદન ચલીએ જઈ ચડીએ પાને માનસંઘ મેઘજીઓં કીયાં, શ્રાવક ચડવાને
૨૩
૨૪:
૧૭ વિનયવિજય તે સં. ૧૭૩૮માં સ્વર્ગસ્થ થયા, અને તેનું ચરીત્ર નય કણિકાની પ્રસ્તાવનામાં મેં આપેલ છે. તે યશોવીજયના સમકાલીન હતા. તેજ આ લાગે છે ૧૮ ખમાસણ સમાશ્રમણ એ નામથી શરૂ થતું ગર તથા દેને વંદન કરવાનું સુત્ર. ૨૧તદનતત્યાર પછી પર્વ (સંકષા) પરબ જાત્રાળું ને પાણી પાવામાટે કરેલી જમા. ૨૩ દેશગિરનાન કરી શરીરને પવિત્ર કરવું તે ૨૪ સોપાનસીડી-પથ્થરના પગથીયાં કરાવેલાં છે. અગાઉ ભાવસધ મેવજી નામના શ્રાવ ચડવા માટે કરાવેલા હતાં. અત્યારે આ શ્રાવક સંબંધમાં લેખ “ “ સ્વસ્તિ શ્રી સ ૧૬૮૩ વ કાઈંક વદી સામે શ્રી ગિરનારની,
પર્વની રાજને ઉધ્ધાર શ્રી દીના સાથે પુરૂષા નિમિતશ્રી માલતાતીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
ફ
ચઢતાં નેમજી પેાલમાં, પૈસા ગુણવાલા, જઈ પશ્ચિમ દ્વારે ભલુ દેહરા સુવિશાલા, માહે આવી પ્રભુને નમે, સ્તવીએ શુભ ખેલ, ત્રિભુવન માંહેરે જેયતાં, નહી તહરી તેલ ત્રણ કલ્યાણક તાહાં, હુવા માહારાજા, દીક્ષા જ્ઞાન ને મેાક્ષનાં, સુખ લીધા તાજા એ રીતે સ્તવના કરી, જુએ મુલ ગભારે ડિમા ત્રન સાહામણી, એક ધાતુની ધારે રંગમ`ડપને આલીએ, તિહા તેર ગિનેશા, પાછળ ભમતિ માંહે છે, નમીએ શુભવેશા જિન પચાસ કહ્યા, નદીસર દ્વીપ, આવન પશ્ચિમા તેહમાં, નસી કર્મને છુપ.. શ્રી સમેતની સાધના, તિહાં વીસ જિષ્ણુ દા અવીસ વટા દોય છે, પ્રણમી આાનદા. શ્રી પદમાવતી વંદીએ દાય ગણપતિ સારા એ સહૂ પાછલ જોઇને નમી નીક સાદ્વારા નેમને સનમુખ મડપે ચાદ સયા ખાન્ન ગણધર પગલા સેાહતાં પ્રણમે. ભવિજન્ન પાસે એક છે એરડી તેહુમાં કાઉસગીયાં મોટા અદભૂત સુદરૂ, મુઝ મન માંહે વસીય મૂલ ગભાર દક્ષિણે દ્વારે નીકલીને આંખની હેઠલ પાદુકા તેમની પ્રણમીને
૫
દ
૨૭,
૪૨૯
૩૦.
૩૧
૩ર.
33.
૩૪.
૩૫
સિંઘજી મેધજી ને ઉધ્ધાર કરાબ્યા.૨૫ હુવે નેમિનાથના કાંટના દરવાજો પાળ આવેછે ભારા ગર્ભાગાર રૂ. ૨૯ ગિનશા ગણેશ ભમતી પ્રવ્રુક્ષિણા કરવાના મા ૩૦ ૭૫ જીતુ. ૩૩. ૧૪૫૨ ગણુધરનાં પગલાં આમાં જણાવ્યાંછે જ્યારે ગિરનારમાહાત્મ્ય(રા.દોલતચંદપુરસોત્તમબરાડીકૃત)માંજણાવેલુ છે બહાર નાએક ઓટલા પર સ`વત ૧૬૯૪ ના ચૈત્ર વદિ ખીજને દિન સ્થાપન કરેલાં ..ગણુધરનાં ૪૨૦ જોડ પગલછે અનેઆ એઢલાની પશ્ચિમે સમવસરણની ગેરસ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પ.
જોડે માતા ચકકેસરી, દેહરી માંહે સેહે * પાછળ દેરીરે એક છે, દેય પગલાંરે મેહે ઋષભનાં નમી ચાલીએ પૂઠે દેરી રે એક રાજેમતીની પાદુકા, સંગે દેહરૂ નજીક, ગેરવર્તન જગમાલનું, જિન કષભસે પાંચ * * આગલ દેરી દેયમાં, દોય પગલાં રે ચાચ પાછળ દેહરી તેહમાં પ્રણમુ રૂષભનાં પગલાં પ્રેમચંદ શાહે થાપીયા શ્રાવક નામે સઘલા તેમની પાછળ ભૈયરે અમિઝરા જિન પાસ, સંગે પડિમા દેય છે નમતાં શિવ તાસ ઉપર જીવીત સ્વામીની મુરતિ સુખકારી બીજી રહનેમી તણી, સુરત છે રે પ્યારી મુલ કેટની દેહરી, ચેરાસીરે ધારી નેઉં જિનને વંદીએ, એ છે ભવજલ તારી નેમથી પૂર્વ દિશા અ છે, દિગંબર ભવને પતિમાં એક જુહારીએ તેહ નીરખે સુમને માંડવીવાલે ગુલાબસા તેણે કુંડ બના અંબની છાયા હેઠલે, વીજિન મન ભાવે
રચનાનો એટલો છે તેમાં પણ ૪૨૦ પગલાંની જેડછે. ૩૮. ગોવર્ધન - માળ ગિ.મ.માં લખ્યું છે કે નેમીનાથના દેવાલયને ઉદ્ધાર સં. ૬૦૯માં રત્નથા શ્રાવકે કર્યો તેથી હાલ તેને રતનશા ઓસવાળનું કહે છે તેની પછવાડે છેરવાડ જગમાલ ગોરધનવાળું પુર્વ ધારનું દેરૂં છે તેમાં ૫ પ્રતિમા છે. મુળનાયક આંદીશ્વરછે છે “ચાચ સારાં. ૩૯ પ્રેમચંદ શાહ-શપ્રેમાભાઈ હેમાભાઈ લાગે છે કે જેણે સગરામ સોની ની ટુક આશરે ૧૮૪૩માં સમરાવી છે ૪૦ અમિઝરા અમૃતજેવાં ટીપાં કરતાં હોય તેવા ૪૧ સુરત મુક્તિ મુળ ૪૩ દીગંબર ભવન દીગંબર દેરૂં. આમાં એક મુક્તિ છે તે વંદીએ અને આનંદિત મનથી નીરખીએ એમ કરી શ્વેતાંબર પ્લેઈ જણાવે છે. આ પરથી કવિની અને તે સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
પર
વસ્ત પાલને દેહરે, તિહાં ચોમુખ થા તેજપાલનાં દેય છે, દેહરો જસ વ્યા એક દેહરે જિન એક છે, બીજે મુખ સારે પાછલ માંડવી શહેરને સાહ ગુલાબ વિચારે તેણે દેવલ બાંધી, તિહાં એક જુહારે જોડે સંપ્રતિ રાયને દેહરે નીરધારા તેહમા નેમિ જિર્ણદજી, મુઝ લાગે પ્યારે પાછળ જ્ઞાનરે વાવ છે, જલ અતિ સુખકારે પદમ દ્રહની ઉપમાં, પદ પંક્તિ સંભાર, ભીમકુંડ સહામણે ધન ખરચું અપારે, ભીમજી પાંડવે તે કીએ, મનમાંહે વીચારે ઉપર કુમારપાલને, સુને દેહલ સધારે સુધારે તેમ જિનેશ્વર ચિત્યથી, એમરદાસ વારૂં
દેહરે અદભૂત સ્વામી છે, પ્રણમું ત્રણ વારૂં ૫૧ યની દીગંબરતબર વચ્ચે સમતા જોવામાં આવે છે. ૪૫ વસ્તુપાલ તેજપાલ બંને ગુજરાતના વિરધવલ રાજાના મંત્રીઓ વસ્તુપાલ સં.૧૨૦૮માં અને તેજપાલ સં. ૧૩૦૮માં સ્વર્ગસ્થ થયા તેટલા લેખ ગીરનાર૫રનામાટે જુઓ મુની શ્રી જિનવીજય કૃત જૈન પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨ જે.સં. ૧૨૮૮ માં ગિરનાર પર દેહરાબન્યાં ચામુખ-ચારે દીચા તરફના મુખવાળી ચાર પ્રતીમાઓ ૪૭ જુહાર વદ સંપ્રતી રાજા વીશત ત્રણ માં ઉજજયિનીના રાજા પ્રસિદ્ધ
સામ્રા અશૈકના પુત્ર કણિકત પુર. ૫૦-કુમારપાલ સને ૧૧૪૩-૧૧૭૪. સુધી ગુર્જરનો પ્રસિદ્ધ પરમહંત રાજા-હેમાચાર્યના શિષ્ય તેમણે બંધાવેલ દેહરૂ કરીના સમયમાં શુન્ય હતું તેથી તે સુધારો એવી ભલામણ કરે છે. પાછળથી માંગરોળના શેઠ ધરમી હેમચંદે સમરાવ્યું છે. ગ.મ.) ૫૧
મરદાસ વારૂ-(?) આને બદલે ઓતર દશવા. હેવું જોઈએ એટલે ઉત્તર ઈશા તરસુંદર એવું. અદભુત સ્વામી. હાલ અદબદ સ્વામી કહે છે. તે રૂષભદેવ જીની મૂર્તિ છે. તેમાં રૂષભનું ચિન્હ છે તથા ખભા ઉપર કાઉસગીઓ છે આ મુર્તાિને અન્યમતના લેક ભીમના પુત્ર ઘટેકચી ઘડી બટુકે ] કહે છે. વખતશાહ તે શા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #55
--------------------------------------------------------------------------
________________
તીહાં આરસમ કિરણ, માહે વીસ વ વખત સાંહે તે કીએ, તુમ જુવ પ્રગટ તેહને સન્મુખ દેહરૂં પદમ ચહેરે કીધું પંચમે કરી થાપના, સવિકારજ સીધુ વીસ જિણેસર તેહમાં બેઠા મહારાજ તેને જમણું પાસ છે, વણથલી સંઘ તા. . ૫૪ તેહનાં દેહરા માટે છે, બહુ થંભ સોહાવે. " અનુપમ કારણુઈ કરી જેમાં સીસ ધુણાવે સાહેસફણા પ્રભુ પાસજી, તેહમાં કાનદાસે, થાપ્યા દેય જિર્ણોદ), તુમ જુએ ઉલ્લાસ પાછળ ભમતી દેહરીએ, કહી અડતાલીસ, તિહાં અહંકર સાહિબ, જિન પિસતાલીસ પ્રભુજીને જમણે જોઈએ, અષ્ટાપદ દેરૂં ચાર આઠ દસ દોય ને, હું પ્રણમું સરું જિનની ડાબી વિસાલતું હરે ચામુખ હારૂં ચાર જિનેસર તેહમાં નિત ઉઠી જેહારૂં
૩૯ સંગ્રામ સેનીને દેહરે, કેરણીની જુગત,
માટે મંડપ માંડીએ, કેતી કહું વિગત : તિદાસ નગરશેઠના લાગે છે. ( જુઓ તેના ચરીત્ર માટે મારું પુસ્તક જૈનએ તા. સિક રાસમાળા-ભાગાલે.) પ-પદમચંદે-તે કદાચ ઉદયન મંત્રીને પત્ર પસિંહ કે જે સં. ૧૩૫ પહેલા થયે તે હેય. ૫. કાનદાસ? -ને બદલે કાશદાસ જોઈએ કારણકે શીલાલેખમાં જણાવ્યું છે કે રૂ. ૮૫૮ અમદાવાદ વસા શ્રીમાલીશા વલ્લભ શાખાના શા કંદજી. સત લા શ્રસિદસેકસવવા અપી ગિરનારજી તીર્થે શ્રીસહજ કણી પાર્શ્વનાથ નિંબંકારાવિત શ્રી વિજય જિનેન્દ્ર" સિરિજિક પ્રતિષ્ઠિતપહંકસુખકર, શુભાકરનાર પરસસભા ળા સંગ્રામની-અકબરબાદહના સમયમાં પાટણમાં થવા. તેને અકબર બાસાદ માટે કહી ભલાવતું એમ કહેવાય છે. કેન - ટવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
તેમા સડેસણું પ્રભુ એક છે મહારાજા પાછળ જોધપૂરી ભલે અમચંદ છે તાજા. તેહને દેહરે એક છે જિનાજી સુખકારા તેહથી ઉતર દેહરે જિન એક સુધારા પાછળ ગજપદ કુંડ છે જુઓ દ્રષ્ટિ નીહાલી તિહાં જિન પડિમા એક છે, કુંડને થંભ ભાલી આગલ કેકી કુંડેછે, મેં નયણે રે નિરખે ગિરિથાનક સહુ નિરખતાં બહુ આતમ હરખે, એલગ વસહીઓં સેલ છે જિન મંદિર મેટાં એ બત્રીસ મેં ગયા દેહરા સવિ છેટા સર્વ મલી દેહરા દેહરી, એકસે અડતાલીસ તેહમાં પ્રભુજી ચારસેં ઉપર વલી બત્રીશ. તેમને વંદી ચાલીએ સહસા વન જઈએ વસ્તુપાલનાં દેહરાં, પાછલ થઈ વહીએ. ઉપર ચઢતાં દક્ષણે રાજીમતી ગુફાઈ પિસી રાજીમતી વંદીએ, રહમી ઉછાહ વંદી આગલ ચાલીએ આવી ગેમુખી ગંગા તિહાં ચાવીસ જિણુંદના, પગલાં સુખસંગા પ્રણમી આગલ ચાલતાં, આ કંકાપાત તે થાનક દો દેહરી સુંદર વિખ્યાત તિહા પગલાં રામાનંદના જેડી ભેમાનંદી. આગલ ઈશ્વરદાસનાં પગલા સહુ ફંડી ડગલાં ભરતાં પ્રાણિયા આવી હાથીપળ તિહાં પેસીને ઊતરે, સહસાવન જેલ
જોધપુરી અમીચંદકેહતા ને કયારે થયા તે અમને જણાપુ નથી, ૬પ મેલન વસહી–મેલકથા નામે શેઠ થયા તેની વસતી–ટુંક. ૭• કંકાપાત –ભેરવ જપ (ભૈરવ ચંપા )–તે ઊપર ચઢીને અસલના વખતમાં દુખા બે પરભવમાં સુખ પામવાની આશાએ ઝપાપકરી પ્રાણ તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પરે
મારગ વિકટ ઝાડ બહુ ઉતરૂં એ જબ હૈ. દેરીએં તેમની પાદુકા નમતાં અને તે થાનક પ્રભુ નેમને, જમ કેરલનાણ રાજેમતી પણ તેહીજ થાનિક શિવઠાણ તે કારણે ભાવી પ્રાણીઓ, પૂજે પ્રભુજીનાં પગલાં. કેસર ચંદન લેઈને, જિમ દુખ જાએ સસલા, ગીત નૃત્ય બનાવીને, પ્રણમી પાછા ચાલો ગેમુખી ગંગા આવીને, બીજી ટુંક સંભાલે . રાજારામે બંધાવીઆ, પગશી સેહતાં,. જમણું રહનેમી તણું, દેહરૂ સુણ સતા
પાને ચઢી ચાલતા, આવ્યા માતાજી અંક અનેપમ પ્રરણુએ કરી, દેહરે ઘણા થંભા. વાહન સિંહને ઉપરે, બેઠા છે અંબા મિથ્યાત્વી કહે માહરા એહ છે જગદંબા તે ખેદું કરી માનીએ, સહી શાસન ભક્તિ તેમની એ અધિeઈકા, કહી શાસામાં જુગતિ. તે અંબા પ્રણમી કરી, નીક, જવધારે, સિાની મુખ્ત દીપતી, જે ચાલ વિચાલે, ત્રીજી ટૂંક જઈ કરી તેમના પય વસે કેરણીએ શોભતી, દેહરી ને આને મિથ્યાવી કહે, એહ છે, ગોરખનાથના પગલાં * ચોથી ટુંક ભણી ધરે, ભવીયણ તુમ ડગલાં ૭૩ને નાશપામે ૭૪સંજમ-સમ-દીક્ષાવિઠાણ-નિર્વાણ રાજારામ, હતાને કયારે થયા તે અમને જણાયું નથી. તેમણે પગથીયાં બંધાવ્યાં હતાં, જ અંબા–તે જેને પ્રમાણે નેમિનાથજીની અધિષ્ઠાયિકા દેવી છે. તેને જૈનેતર પણ જેણે માને છે–૨૩ નેમિનાથનાં પગલા જેને જન કહે છે તેને જેનેતર ગોરખ--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
તિહાં પણ તેમની પાદુકા, વલી સુંદર પડિયા ગેસાઈ ઉઘડનાથના, જાયગા કહે ક્ષણમાં
સાંઈ વેરાગીયાં, કરે નવ નવ સેવા તિહાંથી ચાલતાં હેડલે, જાણે તતખેવા
અસની કુમાર અતિતનું, થાનક છે રે રૂડું કુંડ કમંડલ હેઠલે, નહી ભાખ્યું કુંડું. તેહને ઉપર ચાલતાં, આવી પાંચમી ટુંક વિષમથલે ચઢતાં થકાં, નેમ પગલાને ટુંક. કેસર ચંદન લઈને પગલાને પૂજે પડિમા એક છે આલીએ, એહ દેવ ન જે. નેમ થયા તે થાનકે, શિવનાં અધિકારી, ધરમી જન ભેલા મલી, વંદે નરનારી. શ્રાવક કહે પ્રભુ નેમની, હીજ પડિમા છે બ્રાહાણુ સંકરાચાર્યની, ચરાવે છે આ છે.. -
૯૦
નાથનાં પગલાં કહે છે. ૮૪ જાયગા-જગ્યા ૮૬ અતિત - [ સં. અતિથિ) ફરતે સાધુ-બા-ભીખાર. ૮૭ પાંચમી ટુંકમાં પણ તેમનાં પગલાં છે ત્યાં જવાને માર્ગ પણ વિષમ વિકટ છે જરા ચુકયા ખાઈમાં પડી ચુરે થવાને ત્યાં તેમનાથ નિર્વાણ પામ્યા એમ કહેવાય છે ત્યાં નેસની પ્રતીમા છે તેને બ્રાહ્મણે શંકરાચાર્યની છે એમ કહે છે એમકવી કહે છે. હમણાં વૈષ્ણવ લોક ત્યાંના જે પગલાં છે તેને ગુરૂદત્તાત્રયનાં પગલાં કહે છે અને મુસલમાન મદારશાપીરનો તીઓ કહે છે. આરથાને તેમના પ્રથમ ગણધર વાહન મુનીનું નીર્વાણ થયું હતું. એ નામમાંથી સંભવત ફિm ગુરત : ભીખ મેવું લાગે છે. આ સ્થાનમાં અનેક ધર્મોની પુજ્યતા ઘણી કુતુહલ સંના બીજા તીપર એવું જણાય છે, પરથી એવું અનુમાન કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
એ પગલાં જિન તેમનાં, કહી શ્રાધ કરાવે દત્તાતરિની પાદુકા. ગેસોઈ બનાવે જે જેહનાં મનમાં વસ્યું, તે તે ઠહરાવે આગલ પંથે ચાલતાં, રેણુકા માત આવે. પાડવ પાંચ ગુફા ભલી. જે આગલ નિખે છઠી કેરે કાલિકા, દેખી મન હરખે ચાલતાં આગલ આવીયા વાઘેસરી માતા સાતમી ટુક સહામણ, જુઓ નજરે જાતાં.. તિહાં રસ કુંપીને કુંડ છે, રૂ૫ એના સિદ્ધિ
યણની પડિમા એક છે, નિસુણ બહુ બુધિ. ત્રીજે ભવે જે મેક્ષમાં, જાને રે પ્રાણું તે ભવીઅણનિત વંદસે, કહી શાસ્ત્ર પ્રમાણ ત્યાંથી પાછાં ફરી આવીને, પ્રભુ નેમ જૂહાર નાટિક પૂજા ધૂપથી, કરિ જનમ સુધારો. તેમની પોલથી બાહિરે, લાખા વન સારૂં રેવતા ચલનાં ઠાંણુ છે, જે આતમ તારે. ઇત્યાદિક ગિરનારનાં, બહુ ઠાંણ અનેરાં છે પણ જેટલું ભાલીઓ, તેતલું ઈહાં સારાં.
.
સબળ કારણ છે કે જે સ્થાન ઘણુ મહીમાવા પ્રસીધ્ધ થાય છે તે પર સમયની અનુલતાએ પ્રાયઃ સર્વ ધર્મપિત પ્રેતાનું આસન જમાવે છે અને કેટલાક સમય જતાં તેનું મોટું મહાભ્ય પણ રચીનાંખે છે”-જૈનહિતૈષી ચિત્ર વૈશાખ વીથ ૨૪૩૮૮ ૮૮ આલીએ–આળીઓમાં-ગોખલામાં.-૯૨ રેણુકાછડીયું , -તેને રેણુકા શીખર કહે છે. હાલમાં જયારે કાલીકાની ટુંકને સાતમી ટુંક કહે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #60
--------------------------------------------------------------------------
________________
ገ
ભાખ્યું નિજરે જોઈને, તે સહી કરી માના સધલાં તીર્થના નાયક, ગિરનાર વખાણાશ્રી ગિરનાર ગિરિ તણી, કહી તી માલા
તેમનાં ત્રન કલ્યાણક, જપતાં જયમાલા
૫ ૭
૨ ૧
સંવત અગનિ સાગરે, કરટી ચદ્રને ભા તાપસ માસને ઉજલે, રસને માંહે મેલે સુર ગુરૂ શ્વાસરે જાણીએ, ગુરૂ વિવેક પસાયાન્યાયસાગર કહે પૂન્યથી, તેમનાં ગુણ ગાયાં
૧૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૦૧
૨
૧૦૩.
પણ આ કાવ્યમાં કાલીકાની ટુંકને છડી ગણેલીછે, તે રેણુકા માતની ને જુદી ટુ' ગણીનથી ને વાઘેસ રીમાત્તાની સાતમી ટુકગણીકે. ૧૦૨-કરટી(સ' કરન્ ટીન )હાથી. અન્ડ ઍરાંત હાથી ગણુ!એછે તેથી ૮ સંખ્યા સુચવે, તાપસૂત
માસ માઘ માસ
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રભાતીયું,
જ્યાં લગી દેશહિ જે શ નહિ,
ત્યાં લગી સંપતિ સર્વ કૉ, લાખને કેડથી વિત્ત સંગ્રહ કરો,
જાણજો એ બધું રાખ મૂકી.. શું થયું માલ પરદેશનો લાવીને,
એકના ચગણુ દામ લીધે; શું થયું માલ કા ભરી સ્ટીમર,
મેકલી લક્ષધા લાભ લીધે શું થયું ખૂબ ભણું ઉંચી ડીગ્રી થકી,
શુ. થયું માન ઈલકાબ લીધે, શું થયું કેટ ને હૅટ ધાર્યા થકી,
શું થયું જ્ઞાનજલ પાન કીધે. શું થયું ઉકાળીને ખૂબ ભાષણ વદે,
શું થયુ રાગને રંગ જાણે, શું થયું દેશ પરદેશ સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ જાણે. એ છે વ્યવહાર સહુ પેટ ભરવા તણ
દેશનું હિત તેમાં નરશે; દેશના હિતનાં તત્ત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ ખેશે.
(મેળવેલું)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
9 ગુફાગિરનારની ગોતી અહા! અહલકજગાવાઈ ?
ગજલ
મહને બસ છોડ એ માયા ! હવે વનવાસ જવા ગુફા ગિરનારની ગોતી અહા ! અહલેક જગાવા દે ! તજી સંસાર ફળ ખાટું મધુર ફળ માઇ ખાવા દે ! હરીના નામની હરદમ લલિત ધુનતે લગાવા દે ! સગાંના નેહને છે. પ્રભુથી પ્રીત થાવા દે ! શરીરે ભસ્મ ચાળીને, હવે ધુણ ધખાવા દે ! અરે! સંસાર છે ટે. છતાં ફેકટ ફસાવા દે ! જુઠી જંજાળને છોડી. હરીના ગુણ ગાવા દે ! અહ નિ હાડથી કરતાં. ગરણ જલમાંજ ન્હાવા દે ! મીઠાં ફળપુલ વૃક્ષેથી. સ્વહસ્તે લઈ ખાવા છે તજી. પરતત્રની બે સ્વતંત્ર સદાય થાવા છે ! વદે શંકર વિભૂના. નામની બંસી બનવા દે !
. . . .
કાવ્ય, માળામાંથી.)
- પાલીતાણા ધી બહાદુરસિંહજીપ્રી. પ્રેસમાં
શા અમરચંદ બહેચરદાસે છાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
નામદાર મુંબઈ સરકારનાં કેળવણી ખાતા તરથી,
મહિલા મહાદય ગ્રંથ માટે મળેલ મંજુરી પત્ર,
નં. ૫૧૦ એફ ૧૯૧૯-૨૦ એફીસ ઓફ ધી એજ્યુકેશનલ ઇન્સપેકટર, નાથ ડિવિઝન,
અમદાવાદ તા. ૧૦ એપ્રીલ, ૧૯૧૯
| ધી એજ્યુકેશનલ ઈન્સપેકટર (ઉત્તર વિભાગ) ટું. હરખચંદ ઉજમશી એક્વાયર,
કેe બહાઉદન પ્લેટ જુનાગઢ સાહેબ
નામદાર ડીરેકટર સાહેબ ઓફ યુપ્લીક ઈન્સશનને આપે તા. ૧ લી જુલાઈ ૧૯૧૮ ને રાજ જે કાગળ લખ્યા છે તેના જવાબમાં મારે આપને જણાવવું જોઈએ કે, મુની ખાલવિજ્યજી. કૃત 6 મહિલા મહાય ” નામનું પુસ્તક જે ભાવનગર, મધેના આણુ ક્રે પ્રિન્ટીંગ પ્રેસમાં છપાઈ અને શેઠ દેવચંદભાઈ દામજી કું લાકર તરફથી પ્રસિદ્ધ થઈ અને જેની ૧૯૧૮ ની સાલની આવૃત્તિની કિમત ૧-૪-૦ છે. ડિવિઝન ગુજરાત બુક કમીટીના મેમ્બરાની ભલામણ ઉપસ્થી એ પુસ્તક મુંબઈ ઈલાકાની પ્રાથમિક અને સેકન્ડરી સ્કુલની અને ટ્રેનીંગ કોલેજની લાયબ્રેરી માટે મજુર થઈ છે. આ બાબતની જાહેરખબર ચોગ્ય વૃખતે. ૮૮ શુજ રાત શાળા પત્રમાં ” અને ૮૮ ઈન્ડીઅન એજ્યુકેશન ” માં આપવામાં આવશે આથી સૂચવામાં આવે છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'WWW.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________ થશiહિ, alchbllo Terolo | હેવે પછી આ પુસ્તકની નવી સુધારેલી બહાર પડે ત્યારે એક કાપી ફરી મંજુરી મા જે ઉપરથી એ પુસ્તકે નિશાળામાં અપાય તે માટ માને કાઢવામાં આવે. મને માન છે. સાહેબ, આપને તાબેદાર સેવક થઈ રહેવામાં ( સ ) એ. એમ. દિવાનજી, પરસનલ આસીસટન્ટ ઈ. આઈ. એન. ડી. ફિટ, એજ્યુકેશનલ ઈન્સપેકટર એન. ડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com