________________
તે બીચમાંથી ઈવાલતાં, આવી દેરી નજીક શિવની મુરત તેહમાં, જુઓ નજરે ઠીક સરિતા પાજ ઉલંઘતાં, તિહાં ઝાડી પ્રચંડ પંથ વહેતાં આવીએ, દામોદર કુંડ. તેહને ઉપર સહીઈ, દામોદર દેવા વૈષણવ જિન નાહી કરી, કરે નવ નવ સેવા. રાધિકા રૂપ સેહામણું નરસિંહ મેતાને હાર આવ્યા તેરે જાણીઈ, સવી દુખ એવાને. દેરાં ચારને દેહરી, સેવે મલીને રે વસ એ પણ વષ્ણવનાં છે, સવી થાન જગીસ આગલ હનુમંત વીર છે, વેરાગી અખાડે નાનકપંથી તિહાં વરસે સહૂ વિજ્યાને કાઢે ભંગી જગી લેક છે, તેહના રેહનારા, દાના દિક કિરિયા નહી, નહી ધર્મ વિચાર, તે જોઈ મારગ ચાલતાં, મૃગી કુંડ સૂતાવે, શિવનાં થાનક દીપતાં, દેહરાં ત્રણ દીપાવે
કોઇફબોનથી. જાફરખાનઈ સં.૧૬૯૦માં થયેલ છે તે કદાચ હેતે નાનહી. ૧નરસિંહમહેતા-તે જુનાગઢમાંરા.માંડળિકબીજે.સં ૧૪૧૧થી૧૪ર૭૩ સુધી રાજ્યકઈ .સ સંગ્રહ, નર્મગદ્યમાં સં.૧૪૮૯ થી૧૫ર સુધી રાજ કર્યું એમ જણાવેલુ)ના સમયમાં વિષ્ણુ ભક્ત તરીકે પ્રખ્યાત થયેલ છે. હારની વાત એવી છે કે રાજાને કેઈએ ભરાવ્યું કે નરસિંહબ્રાહ્મણ છતાં કૃષ્ણભકિતગાય છે ને લોકની શ્રધ્ધ ઉઠાડે છે કે સ્ત્રીઓ સાથે વિહાર કરે છે. આથી તે રાજાએ મેરના મદીરમાં સભા કરી નરસિંહને કહ્યું કે મુર્તિને હું જેઆ હારચડાવું છ૩ તે હાર જ તરીકટમો આવેતો તું સાચે બાકી પાખંડી સભામાં સમર્થ વીદાન સંન્યાસીઓ યા નરસિંહ વાદકીને પછી કૃષણનું કરગરીને ધ્યાન ધિર્યું એટલે કે તેને હાર પહેરાવ્ય-નર્મગદ્ય) (૧૩) વિજય ભાંગ. ૧૪ જોગી જંગી લંગી જંગી રંગી ભાંગ પીને ખુશ રનારાશાળા૧૫સુહા રાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com