________________
શકર નાગર તેહની, વાવડી જલ પીઓ, તિહાં વીસામે લેઈને, મુનિને અન્ન દીઓ પાય પરંતા વાવડી, સંઘના તવ આવી વિનયવિજયની પાદુકા, શ્રી સંઘે બનાઈ, તલહટી પૂરી થઈ, તેમના ગુણ ગાઈ. ત્રણ ખમાસણ દેને, હવે ચડીએ ભાઈ ચઢવા માંડયા જેતલે, નવ અલી ખપાવે મારગ પાંડવ પાંચની, પાંચ દેહરી આવે, દ્રૌપદીની છઠી કહી, દેહરી દીપાવું આગલ આંબલી હેડલે, વિસામે રે થાવે તદનતર નીલી પર્વ છે વીસામાનું ઠામ, કાલી પર્વ બીજી કહી, બે ગુણ જિન તામ, ધોલી પર્વ ત્રીજી છે, તેમનાં ગુણ ગાવે, • લાડૂ અમૃત બાઇની, પંચમી મન ભાવે
છઠી માલી પર્વને પાછલ છે રે કુંડ, દેહ શુચિ કરી તેહમાં પહેરી વસ્ત્ર અખંડ તેમને વંદન ચલીએ જઈ ચડીએ પાને માનસંઘ મેઘજીઓં કીયાં, શ્રાવક ચડવાને
૨૩
૨૪:
૧૭ વિનયવિજય તે સં. ૧૭૩૮માં સ્વર્ગસ્થ થયા, અને તેનું ચરીત્ર નય કણિકાની પ્રસ્તાવનામાં મેં આપેલ છે. તે યશોવીજયના સમકાલીન હતા. તેજ આ લાગે છે ૧૮ ખમાસણ સમાશ્રમણ એ નામથી શરૂ થતું ગર તથા દેને વંદન કરવાનું સુત્ર. ૨૧તદનતત્યાર પછી પર્વ (સંકષા) પરબ જાત્રાળું ને પાણી પાવામાટે કરેલી જમા. ૨૩ દેશગિરનાન કરી શરીરને પવિત્ર કરવું તે ૨૪ સોપાનસીડી-પથ્થરના પગથીયાં કરાવેલાં છે. અગાઉ ભાવસધ મેવજી નામના શ્રાવ ચડવા માટે કરાવેલા હતાં. અત્યારે આ શ્રાવક સંબંધમાં લેખ “ “ સ્વસ્તિ શ્રી સ ૧૬૮૩ વ કાઈંક વદી સામે શ્રી ગિરનારની,
પર્વની રાજને ઉધ્ધાર શ્રી દીના સાથે પુરૂષા નિમિતશ્રી માલતાતીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com