SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ફ ચઢતાં નેમજી પેાલમાં, પૈસા ગુણવાલા, જઈ પશ્ચિમ દ્વારે ભલુ દેહરા સુવિશાલા, માહે આવી પ્રભુને નમે, સ્તવીએ શુભ ખેલ, ત્રિભુવન માંહેરે જેયતાં, નહી તહરી તેલ ત્રણ કલ્યાણક તાહાં, હુવા માહારાજા, દીક્ષા જ્ઞાન ને મેાક્ષનાં, સુખ લીધા તાજા એ રીતે સ્તવના કરી, જુએ મુલ ગભારે ડિમા ત્રન સાહામણી, એક ધાતુની ધારે રંગમ`ડપને આલીએ, તિહા તેર ગિનેશા, પાછળ ભમતિ માંહે છે, નમીએ શુભવેશા જિન પચાસ કહ્યા, નદીસર દ્વીપ, આવન પશ્ચિમા તેહમાં, નસી કર્મને છુપ.. શ્રી સમેતની સાધના, તિહાં વીસ જિષ્ણુ દા અવીસ વટા દોય છે, પ્રણમી આાનદા. શ્રી પદમાવતી વંદીએ દાય ગણપતિ સારા એ સહૂ પાછલ જોઇને નમી નીક સાદ્વારા નેમને સનમુખ મડપે ચાદ સયા ખાન્ન ગણધર પગલા સેાહતાં પ્રણમે. ભવિજન્ન પાસે એક છે એરડી તેહુમાં કાઉસગીયાં મોટા અદભૂત સુદરૂ, મુઝ મન માંહે વસીય મૂલ ગભાર દક્ષિણે દ્વારે નીકલીને આંખની હેઠલ પાદુકા તેમની પ્રણમીને ૫ દ ૨૭, ૪૨૯ ૩૦. ૩૧ ૩ર. 33. ૩૪. ૩૫ સિંઘજી મેધજી ને ઉધ્ધાર કરાબ્યા.૨૫ હુવે નેમિનાથના કાંટના દરવાજો પાળ આવેછે ભારા ગર્ભાગાર રૂ. ૨૯ ગિનશા ગણેશ ભમતી પ્રવ્રુક્ષિણા કરવાના મા ૩૦ ૭૫ જીતુ. ૩૩. ૧૪૫૨ ગણુધરનાં પગલાં આમાં જણાવ્યાંછે જ્યારે ગિરનારમાહાત્મ્ય(રા.દોલતચંદપુરસોત્તમબરાડીકૃત)માંજણાવેલુ છે બહાર નાએક ઓટલા પર સ`વત ૧૬૯૪ ના ચૈત્ર વદિ ખીજને દિન સ્થાપન કરેલાં ..ગણુધરનાં ૪૨૦ જોડ પગલછે અનેઆ એઢલાની પશ્ચિમે સમવસરણની ગેરસ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034827
Book TitleGirnar Tirthoddhar Ras
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherSahitya Seva Samaj Granthmala
Publication Year1920
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy