________________
સંશોધન કાર્ય.
એક હસ્તપ્રત ઉપરથી સંશોધન કાર્યમાં સંપૂર્ણ યા સંતોષકારક વિજય મેળવે દુર્લભ નિવડે છે. પહેલાં એકજ પ્રત અને તે પણ ઘણી નવી–સં. ૧૯૭ માં લખાયેલી (નીચે જણાયેલી વ પ્રત) મુનિ મહારાજ શ્રી બાલવિયજી તરફથી મળી, અને તે ઉપરથીજ કરેલી પ્રેસકોપી પણ સાથે મળી. આ ઘણી અશુદ્ધ હવાથી બીજી બે પ્રતે મેળળ્યા વગર આ કૃતિને પ્રસિદ્ધિ આપવી અગ્ય લાગવાથી બીજી પ્રતે મેળવવાને પ્રઃ પાસ કરતાં ઉક્ત મુનિ મહારાજશ્રી બાલવિયજીએ પિતાના પુસ્તક ભંડારમાંથી બીજી બે પ્રતે (ક તથા ખ) પ્રત મોકલાવી. મુંબઈ વિરાજતા મુનિ મહારાજશ્રી ઇંદ્રવિજયજી ઉપાધ્યાયે મુંબઇના એક દેરાસરના ભંડારમાંથી પ્રાપ્ત કરેલી એક પ્રત (ગ પ્રત) મને આપી. આ રીતે સર્વ મળી ચાર પ્રતમાંથી મેં મારી મેળે તદ્દન સ્વતંત્ર સંશોધિત પ્રેસ કોપી કરી કે જેમાં જુનામાં જુની સં. ૧૨૯૭ માં લખાયેલી ક પ્રત પરજ ખાસ અને પ્રધાનપણે આધાર રાખે છે જેડણી પણ તેનાજ પરથી મૂકેલી છે. જે ફેરફાર કર્યો છે તે એટલે જ કે પહેલાં “એ” પ્રત્યયને બદલે “ લખાતે એને બદલે “ઉ” લખાતું, તે તે ' અને ' ને બદલે પ્રચલિત એ અને એ મૂકેલ છે. “શને બદલે પ્રાયઃ
એક દીનાર અહવા જિવવું, લિએ પુય શિવ કાનિ રાય કહઈ સુકૃત છે સેવિનઈ, મુઝ માવડી લાજઇ, જિ ભવનું પુણ્ય રાઈ ગઈ, ચાહ સાજર્ષિ દીધું, ઈણિ ભવિ દાર્જિ સબલી હુઈ, આગઈ સંબલ કીધું, શમ જેસિંગ રે જગિ જ, પણ ભદ્રક ભાવી જિબિ જિમ કરી કઈ તિમ કર્યું, એહવે સકલ લાવી, -એક જુની પ્રતમાંથી
જમ ૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com