________________
“સ” વપરાતે તે બનતાં સુધી કાયમ રાખેલ છે જ ને બદલે ય લખાતે ત્યાં જ વાપરેલ છે. દાખલા તરીકે સંભારઈ-ભાર, આપણ—આપણે, પિકનિઈ–પેહરીને, પુરૂજનઈ–પુરવને, એવડ–એહવે વડ–વડે, બીજઉ-બી, સાંભ૭-સાંભ, હરાપહે, કાયમીર તે કાશમીરને બદલે હવે જોઈએ—પણ અત્ર કાયમી જ રાખેલ છે, કેસ દ), સેજિ હોઠ–શેકે; સુસુણો, યવ-જવ, યમ-જમ; બાકી તે સિવાય ત્યાં બહુ અ
હતા હેય ત્યાં હતા કરી મેડી ક મતની જ મૂકી છે કે જેથી સંવત સત્તરમા સૈકાની ગુજરાતી ભાષાને પરિચય થાય. કતિ સત્તરમા સૈકાનીજ છે અને તેજ સૈકામાં લખાયેલી પ્રત મળી છે, એ ઘટનાથી ધન કાર્યમાં થી અનુકૂળતા આવી છે. કડીએ પણ તેના પ્રમાણે મૂકી છે. મળેલી તે. - આમાં પ્રથમ નમઃ શિલ એમ લખ્યું છે, અને છેવટે
જણાવ્યું છે કે “ઇતિ શ્રી ગિરિનાર તીથી હાર મહિમા પ્રગપ સંપૂર્ણઃ શ્રી સંવત ૧૬૭ વર્ષે માગસર વદિ
૨ બુધે લષતા શીઃ શ્રીઃ ગ્રી: ખ--આમાં પહેલું પાનું નથી. તે ઘણાં છ પાના પર છે
પણ તેમાં લખ્યા સંવત છેવટે મૂકેલ નથી. ક ની સાથે
સરખાવતાં તે ખ પ્રત ક ની આબાદ અક્ષરરાઃ નકલ છે. ગ–આ પ્રતમાં પહેલાં પ્રથમ એ શબ્દ મૂક્યા છે કે “પ.
શ્રી કમલવત ગણિ ગુરૂ નામ છેવટે લખ્યા સંવત કે લેખકનું નામ જણાવેલ નથી. આ પથ્થી એ સિદ્ધ થાય છે કે લેખક કમલવ૮નગણીને શિષ્ય થાય છે. પાનાં જોતાં તે ૧૯ મી વિકમ સદીના અંતમાં લખાયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com