________________
ધન ધન એ તાહરી કલત્ર, પુણ્યવંત એ તાહરા પુત્ર ધન ધન દેવી અંબાઈ, જેણે સામી ભગતિ નપાઈ. ૧૧૭ હું ગુઝ કરૂં મન સુધે. તે કુણે ન ચાલે યુધે. પણિ ક્રિડા માત્ર એ કીધું. તુઝ સાહસ-પારખું લીધું. ૧૧૮ મણ મેતી વૃષ્ટી ઉદાર, સંઘપતી ઉપરી કરી સાર, સંઘમાંહિ મૂક્યા તેણીવારા વર સઘલે જયકાર. ૧૧૯
રામ દેશલ ગ ઘ પ્રત. બે કરોડીને જીન પાએ લાગુ-એ ઢાલ ૧૧ સો સુરવર મુરલેકે જાવે. અંબાદિક ની જ કામ સિધાવે. સહુ સંઘ રેવત ગિરિ આવે. સેવન કુલ મતો અંડે વધાવે ૧૨૦ અતિ ચિત્તશ્ય શુભ ભાવના ભાવે તલહટીએ ઉપગરણ તે હવે જીન મુખ જેવા ને ઉત્સુકથા. શ્રી નેમી ભેટીને પાપ શમાવે ૧૨૧ ધોતી પહેરી થઈનીમલ અગે સ્નાત્ર મહેચ્છવ કરિવા સુસંગે આવી આ મુલ ગભારામાંહી સ્નાત્ર કરે જલ પ્રબલ પ્રવાહિ ૧૨૨ સંઘમાહી નહી શ્રાવક પાર. તેણઈબહુ વ્યાપી પણ તણું ધાર. તવ તહાં એક અસંભમ હેઇ. લેપમમ બીબ ગલી ગયુ ઈ ૧૨૩
ત્રા-તુઝથયા-રજી થયા. ૧૨૭ કલત્ર-સ્ત્રી; સામી વ્યક્તિ સ્વામી (સ્વધામ | પ્રરની ભક્તિ ૧૧૮ જે હું શુદ્ધ મનથી સુ-યુદ્ધ કરે છે કે મને હંફાવી શકે નહિ; કીડામાત્ર-માત્ર રમતને ખાતર ૧૨૦-સુરવર–ઉત્તમ દેવ૨૨૧ તલહરીએ ઉપર તે ઠાવે–તેને બદલે ઉપગરણ સહ તલહરીઓ સઠાવે–એવું ગવ પ્રતમાં છે. ઉપગરણ-ઉપકરણ સામગ્રી-તલહટી–પર્વતની તલેટી, ઠાવેસ્થિત કરે-મુકે. મરાઠીમાં ઠેવ ધાતુ વપરાય છે, શમાવે–શાંત કરે-ટાળે ૧૨૨ નામહોર છવ-પ્રભુપ્રતિમાને નાન કરવાને લગતે માટે ઉસ. સુસ ગે-સારે પરિવાર સહિત ગભારા- "મ ૧૨૩ અસંમેમઅચં,િ લેપમય-મટીન નું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com