SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તે દ્રવ્ય રૈવતે વરીએ, તેમિ પ્રાસાદ ઉદ્ધરીઆ. સા સિદ્ધરાયે વખાણેા, જસ સચરાચરે જાણા, શ્રી વસ્તુગ તેજપાલ, મંત્રી–મુગટ કૃપાલ, શ્રીજીન ધમ દીપાવ્યા, ષષ્ટદરશન મનિ ભાળ્યા,. શ્રીશેત્રુજ ગિરિવરિ, કેડી અઢાર તે ઉપર, અનુ લક્ષ પ્રસિધુ, એટલું દ્રવ્ય વ્યય કીધું, શ્રીગીરનારિ એ બાર, ક્રોડી એસીલાખ સાર, ૧૫૧ ૧૫૨ ૧૫૩. ખુદ લુણુગ વસહી, ત્રિીપન્ન લાખ ખાર કાડી કહી, ૧૫૪ એકસા ચાત્રીસ ચોંગ, જૈન પ્રાસાદ ઉત્તુંગ એ સહુસ વિસે સાર, કીધા જીરણુ ઉદ્ધાર, શત નવ ચાસી વિશાલા, કીધી પાષધશાળા, કાડી અઢાર ધન ભાવ્યા, જૈન ભડાર લખાવ્યા,. ૧૫૫ ૧૫૬: જજનમંત્રી ગઢગતા-શાભતા, ૧૫ કમાષ્ટ-આવદાની, ઉપજ; ઉધરાષ્ટ્રઉધરાવી-ભેગીકરી; ૧પર વરી-વ્યય કર્યું. -ખચ્યું; ઉરીયા-ઉદ્ધાર કર્યો, . જીર્ણુની મરામત કરી, વખાણા-વખાણ્યા. શાખાશી આપી, સજશે, અચરાયર–ચર એટલે સજીવ અને અચર એટલે જડ એસ સીત એટલે સ; સત્ર વસ્તુગ-પ્રસીદ્ધ વસ્તુપાલ મંત્રી. ગુજરાતના વાધેલા રાજ લવણુપ્રસાદને મત્રી સ્વગમન સ૧૨૯૮ ૫ટૂ દર્શન-દર્શન.તેનાં નામ બાદ, તૈયાયીક, સાંખ્ય, જૈત, વૈશેશિક, અને જૈમીનીયજીએ ષડદન સમુચ્ચય. ૧૫૪ લુણગવસહી-લવણુ વસતી- પોતાના સ્વગે ગયેલા ભાઇ લુણીના શ્રેષ અર્થે અદૃ એટલે આબુ પર્વત ઉપર જીનપ્રસાદ બંધાવ્યે તેનું એ નામ આપ્યુ., ૧૫૬ પાષધશાલા જયાં પાયલા, પાસહ-સા થાયતે શ્રાવકા આખાદીનને રાત સ પ્રવૃત્તિ તજી અપવાસ કરી ઉપાશ્રય યાધ સ્થાનકમાંજ રહી ધક્રીયામાં ગાળવાનું વ્રત તે પાષછે, જે શુભ કરણીથી આત્માના રવાભાવિક ગુણેા નામે જ્ઞાન, દર્શન અને ચારીત્ર દિને પુષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034827
Book TitleGirnar Tirthoddhar Ras
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherSahitya Seva Samaj Granthmala
Publication Year1920
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy