SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તીહાં આરસમ કિરણ, માહે વીસ વ વખત સાંહે તે કીએ, તુમ જુવ પ્રગટ તેહને સન્મુખ દેહરૂં પદમ ચહેરે કીધું પંચમે કરી થાપના, સવિકારજ સીધુ વીસ જિણેસર તેહમાં બેઠા મહારાજ તેને જમણું પાસ છે, વણથલી સંઘ તા. . ૫૪ તેહનાં દેહરા માટે છે, બહુ થંભ સોહાવે. " અનુપમ કારણુઈ કરી જેમાં સીસ ધુણાવે સાહેસફણા પ્રભુ પાસજી, તેહમાં કાનદાસે, થાપ્યા દેય જિર્ણોદ), તુમ જુએ ઉલ્લાસ પાછળ ભમતી દેહરીએ, કહી અડતાલીસ, તિહાં અહંકર સાહિબ, જિન પિસતાલીસ પ્રભુજીને જમણે જોઈએ, અષ્ટાપદ દેરૂં ચાર આઠ દસ દોય ને, હું પ્રણમું સરું જિનની ડાબી વિસાલતું હરે ચામુખ હારૂં ચાર જિનેસર તેહમાં નિત ઉઠી જેહારૂં ૩૯ સંગ્રામ સેનીને દેહરે, કેરણીની જુગત, માટે મંડપ માંડીએ, કેતી કહું વિગત : તિદાસ નગરશેઠના લાગે છે. ( જુઓ તેના ચરીત્ર માટે મારું પુસ્તક જૈનએ તા. સિક રાસમાળા-ભાગાલે.) પ-પદમચંદે-તે કદાચ ઉદયન મંત્રીને પત્ર પસિંહ કે જે સં. ૧૩૫ પહેલા થયે તે હેય. ૫. કાનદાસ? -ને બદલે કાશદાસ જોઈએ કારણકે શીલાલેખમાં જણાવ્યું છે કે રૂ. ૮૫૮ અમદાવાદ વસા શ્રીમાલીશા વલ્લભ શાખાના શા કંદજી. સત લા શ્રસિદસેકસવવા અપી ગિરનારજી તીર્થે શ્રીસહજ કણી પાર્શ્વનાથ નિંબંકારાવિત શ્રી વિજય જિનેન્દ્ર" સિરિજિક પ્રતિષ્ઠિતપહંકસુખકર, શુભાકરનાર પરસસભા ળા સંગ્રામની-અકબરબાદહના સમયમાં પાટણમાં થવા. તેને અકબર બાસાદ માટે કહી ભલાવતું એમ કહેવાય છે. કેન - ટવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034827
Book TitleGirnar Tirthoddhar Ras
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherSahitya Seva Samaj Granthmala
Publication Year1920
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy