SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પર વસ્ત પાલને દેહરે, તિહાં ચોમુખ થા તેજપાલનાં દેય છે, દેહરો જસ વ્યા એક દેહરે જિન એક છે, બીજે મુખ સારે પાછલ માંડવી શહેરને સાહ ગુલાબ વિચારે તેણે દેવલ બાંધી, તિહાં એક જુહારે જોડે સંપ્રતિ રાયને દેહરે નીરધારા તેહમા નેમિ જિર્ણદજી, મુઝ લાગે પ્યારે પાછળ જ્ઞાનરે વાવ છે, જલ અતિ સુખકારે પદમ દ્રહની ઉપમાં, પદ પંક્તિ સંભાર, ભીમકુંડ સહામણે ધન ખરચું અપારે, ભીમજી પાંડવે તે કીએ, મનમાંહે વીચારે ઉપર કુમારપાલને, સુને દેહલ સધારે સુધારે તેમ જિનેશ્વર ચિત્યથી, એમરદાસ વારૂં દેહરે અદભૂત સ્વામી છે, પ્રણમું ત્રણ વારૂં ૫૧ યની દીગંબરતબર વચ્ચે સમતા જોવામાં આવે છે. ૪૫ વસ્તુપાલ તેજપાલ બંને ગુજરાતના વિરધવલ રાજાના મંત્રીઓ વસ્તુપાલ સં.૧૨૦૮માં અને તેજપાલ સં. ૧૩૦૮માં સ્વર્ગસ્થ થયા તેટલા લેખ ગીરનાર૫રનામાટે જુઓ મુની શ્રી જિનવીજય કૃત જૈન પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨ જે.સં. ૧૨૮૮ માં ગિરનાર પર દેહરાબન્યાં ચામુખ-ચારે દીચા તરફના મુખવાળી ચાર પ્રતીમાઓ ૪૭ જુહાર વદ સંપ્રતી રાજા વીશત ત્રણ માં ઉજજયિનીના રાજા પ્રસિદ્ધ સામ્રા અશૈકના પુત્ર કણિકત પુર. ૫૦-કુમારપાલ સને ૧૧૪૩-૧૧૭૪. સુધી ગુર્જરનો પ્રસિદ્ધ પરમહંત રાજા-હેમાચાર્યના શિષ્ય તેમણે બંધાવેલ દેહરૂ કરીના સમયમાં શુન્ય હતું તેથી તે સુધારો એવી ભલામણ કરે છે. પાછળથી માંગરોળના શેઠ ધરમી હેમચંદે સમરાવ્યું છે. ગ.મ.) ૫૧ મરદાસ વારૂ-(?) આને બદલે ઓતર દશવા. હેવું જોઈએ એટલે ઉત્તર ઈશા તરસુંદર એવું. અદભુત સ્વામી. હાલ અદબદ સ્વામી કહે છે. તે રૂષભદેવ જીની મૂર્તિ છે. તેમાં રૂષભનું ચિન્હ છે તથા ખભા ઉપર કાઉસગીઓ છે આ મુર્તાિને અન્યમતના લેક ભીમના પુત્ર ઘટેકચી ઘડી બટુકે ] કહે છે. વખતશાહ તે શા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034827
Book TitleGirnar Tirthoddhar Ras
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherSahitya Seva Samaj Granthmala
Publication Year1920
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy