________________
પર
વસ્ત પાલને દેહરે, તિહાં ચોમુખ થા તેજપાલનાં દેય છે, દેહરો જસ વ્યા એક દેહરે જિન એક છે, બીજે મુખ સારે પાછલ માંડવી શહેરને સાહ ગુલાબ વિચારે તેણે દેવલ બાંધી, તિહાં એક જુહારે જોડે સંપ્રતિ રાયને દેહરે નીરધારા તેહમા નેમિ જિર્ણદજી, મુઝ લાગે પ્યારે પાછળ જ્ઞાનરે વાવ છે, જલ અતિ સુખકારે પદમ દ્રહની ઉપમાં, પદ પંક્તિ સંભાર, ભીમકુંડ સહામણે ધન ખરચું અપારે, ભીમજી પાંડવે તે કીએ, મનમાંહે વીચારે ઉપર કુમારપાલને, સુને દેહલ સધારે સુધારે તેમ જિનેશ્વર ચિત્યથી, એમરદાસ વારૂં
દેહરે અદભૂત સ્વામી છે, પ્રણમું ત્રણ વારૂં ૫૧ યની દીગંબરતબર વચ્ચે સમતા જોવામાં આવે છે. ૪૫ વસ્તુપાલ તેજપાલ બંને ગુજરાતના વિરધવલ રાજાના મંત્રીઓ વસ્તુપાલ સં.૧૨૦૮માં અને તેજપાલ સં. ૧૩૦૮માં સ્વર્ગસ્થ થયા તેટલા લેખ ગીરનાર૫રનામાટે જુઓ મુની શ્રી જિનવીજય કૃત જૈન પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨ જે.સં. ૧૨૮૮ માં ગિરનાર પર દેહરાબન્યાં ચામુખ-ચારે દીચા તરફના મુખવાળી ચાર પ્રતીમાઓ ૪૭ જુહાર વદ સંપ્રતી રાજા વીશત ત્રણ માં ઉજજયિનીના રાજા પ્રસિદ્ધ
સામ્રા અશૈકના પુત્ર કણિકત પુર. ૫૦-કુમારપાલ સને ૧૧૪૩-૧૧૭૪. સુધી ગુર્જરનો પ્રસિદ્ધ પરમહંત રાજા-હેમાચાર્યના શિષ્ય તેમણે બંધાવેલ દેહરૂ કરીના સમયમાં શુન્ય હતું તેથી તે સુધારો એવી ભલામણ કરે છે. પાછળથી માંગરોળના શેઠ ધરમી હેમચંદે સમરાવ્યું છે. ગ.મ.) ૫૧
મરદાસ વારૂ-(?) આને બદલે ઓતર દશવા. હેવું જોઈએ એટલે ઉત્તર ઈશા તરસુંદર એવું. અદભુત સ્વામી. હાલ અદબદ સ્વામી કહે છે. તે રૂષભદેવ જીની મૂર્તિ છે. તેમાં રૂષભનું ચિન્હ છે તથા ખભા ઉપર કાઉસગીઓ છે આ મુર્તાિને અન્યમતના લેક ભીમના પુત્ર ઘટેકચી ઘડી બટુકે ] કહે છે. વખતશાહ તે શા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat