Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Sahitya Seva Samaj Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ “સ” વપરાતે તે બનતાં સુધી કાયમ રાખેલ છે જ ને બદલે ય લખાતે ત્યાં જ વાપરેલ છે. દાખલા તરીકે સંભારઈ-ભાર, આપણ—આપણે, પિકનિઈ–પેહરીને, પુરૂજનઈ–પુરવને, એવડ–એહવે વડ–વડે, બીજઉ-બી, સાંભ૭-સાંભ, હરાપહે, કાયમીર તે કાશમીરને બદલે હવે જોઈએ—પણ અત્ર કાયમી જ રાખેલ છે, કેસ દ), સેજિ હોઠ–શેકે; સુસુણો, યવ-જવ, યમ-જમ; બાકી તે સિવાય ત્યાં બહુ અ હતા હેય ત્યાં હતા કરી મેડી ક મતની જ મૂકી છે કે જેથી સંવત સત્તરમા સૈકાની ગુજરાતી ભાષાને પરિચય થાય. કતિ સત્તરમા સૈકાનીજ છે અને તેજ સૈકામાં લખાયેલી પ્રત મળી છે, એ ઘટનાથી ધન કાર્યમાં થી અનુકૂળતા આવી છે. કડીએ પણ તેના પ્રમાણે મૂકી છે. મળેલી તે. - આમાં પ્રથમ નમઃ શિલ એમ લખ્યું છે, અને છેવટે જણાવ્યું છે કે “ઇતિ શ્રી ગિરિનાર તીથી હાર મહિમા પ્રગપ સંપૂર્ણઃ શ્રી સંવત ૧૬૭ વર્ષે માગસર વદિ ૨ બુધે લષતા શીઃ શ્રીઃ ગ્રી: ખ--આમાં પહેલું પાનું નથી. તે ઘણાં છ પાના પર છે પણ તેમાં લખ્યા સંવત છેવટે મૂકેલ નથી. ક ની સાથે સરખાવતાં તે ખ પ્રત ક ની આબાદ અક્ષરરાઃ નકલ છે. ગ–આ પ્રતમાં પહેલાં પ્રથમ એ શબ્દ મૂક્યા છે કે “પ. શ્રી કમલવત ગણિ ગુરૂ નામ છેવટે લખ્યા સંવત કે લેખકનું નામ જણાવેલ નથી. આ પથ્થી એ સિદ્ધ થાય છે કે લેખક કમલવ૮નગણીને શિષ્ય થાય છે. પાનાં જોતાં તે ૧૯ મી વિકમ સદીના અંતમાં લખાયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64