Book Title: Devvandanmala
Author(s): Khantishri
Publisher: Hansrajbhai Manek Shah
View full book text
________________
૧૭૨
પડતા મુક્યા વીના ક્રશે, પછી લગાલગની આકાશ શ્રેણિમેથી અનુક્રમે લઇ તે ઉપર જન્મ મરણ કરે, તે પછી ત્રીજી શ્રેણિ પર એમ અનુક્રમે અસ`ખ્યાતી આકાશ પ્રદેશની શ્રેણિએ જન્મ મરણે કરી ફરસે. એક શ્રેણિ મેથી માંડીને અનુક્રમે જન્મ મરણુથી ફરસતાં ફરસતાં હજી પૂરી ફરસાણી નથી તેવામાં જો એને એ આકાશ પ્રદેશ પર અગર બીજા સ્થાન પર ભવ કરે તે તે શ્રેણિ ગણતરીમાં ન લેવી. પ્રથમથી તે શ્રેણ જેટલી ફરસાણી તે વ્યર્થ ગણવી. મેરૂથી માંડીને ફરીથી અનુક્રમે તે શ્રેણિના આકાશ પ્રદેશ અનુક્રમે કસે એ પ્રમાણે લગે લગની બીજી શ્રેણિ, પછી ત્રીજી ત્રણ એમ આકાશની બધી એટલે અસંખ્યાતી શ્રેણિએ અનુક્રમે જન્મ મરણે કરી ક્રૂસે તે તેને ક્ષેત્રથી સુક્ષ્મ પુદગણુ પરાવાન” કહે છે.
(૫) “ કાળથી ખાદર પુદ્દગણું પરાવર્તન ”—(૧) સમય (૨) આવલિકા-આંગણીને એકદમ દોરા વીંટતાં એક આંટામાં જેટલા વખત લાગે તેને એક આંવલિકા કહે છે (૩) શ્વાસેાચ્છવાસ (૪) સ્તાક ( ૭ શ્વાસેચ્છવાસ જેટલા વખતને ૧ Ôાત કહે છે) (૫) લવ ( ઘણી ઉતાવળથી ઘાસ કાપતાં જેટલા વખતમાં એક કાળી કપાય તેટલા વખતને ૧ લવ કહે છે) (૬) મુત્ત-( એ ઘડી ) (૭) અહેારાત્રિ (દિનરાત) (૮) પક્ષ (પખવાડીઉ), (૯) માસ, (૧૦) ઋતુ (વસુ'ત, ગ્રીષ્મ વગેરે એ માસની ) (૧૧) અયન, (દક્ષિણાયન ઉત્તરાયન તે છ છ માસનું ),( ૧૨ ) સવત્સર ( ૧ વર્ષ ) (૧૩) યુગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208