Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 735
________________ ૭૦૦ ] દર્શન અને ચિંતન હિય અગર તે કેઈએ અહિંસાના આચરણમાં દંભ સેવ્યો હોય એ બીજી બાજુને વધારેમાં વધારે અસરકારક રીતે રજૂ કરે છે. રજૂઆતની આવી વિકૃત મનોદશા વખતે પુરાણું એક સાદું સત્ય ભૂલી જાય છે કે ખેતરને “કઈ પણ પાક ચાર યા ઘાસ વિના એકલું અનાજ પેદા કરી શકે નહિ. હું અંતમાં પુરાણીને એટલું વીનવીશ કે તેમને પ્રભુના રુદ્રરૂપની કે લોકક્ષયકારી કાળરૂપની પણ ઉપાસના કરવી હોય તે તે માટે માર્ગ જાહેર કાર્યક્ષેત્રમાં આવી પિતાની માન્યતા અજમાવવી એ જ છે, નહિ કે પાછળ રહી પરિણામશુન્ય બુદ્ધિભેદ ઉત્પન્ન કરે છે. –પ્રબુદ્ધ જીવન, ૧૫ જૂન ૧૯૪૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772