________________
૭૦૦ ]
દર્શન અને ચિંતન હિય અગર તે કેઈએ અહિંસાના આચરણમાં દંભ સેવ્યો હોય એ બીજી બાજુને વધારેમાં વધારે અસરકારક રીતે રજૂ કરે છે. રજૂઆતની આવી વિકૃત મનોદશા વખતે પુરાણું એક સાદું સત્ય ભૂલી જાય છે કે ખેતરને “કઈ પણ પાક ચાર યા ઘાસ વિના એકલું અનાજ પેદા કરી શકે નહિ. હું
અંતમાં પુરાણીને એટલું વીનવીશ કે તેમને પ્રભુના રુદ્રરૂપની કે લોકક્ષયકારી કાળરૂપની પણ ઉપાસના કરવી હોય તે તે માટે માર્ગ જાહેર કાર્યક્ષેત્રમાં આવી પિતાની માન્યતા અજમાવવી એ જ છે, નહિ કે પાછળ રહી પરિણામશુન્ય બુદ્ધિભેદ ઉત્પન્ન કરે છે.
–પ્રબુદ્ધ જીવન, ૧૫ જૂન ૧૯૪૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org