________________
મેળવેલાં. આનંદ અને વિષાદ, એમાં મને ભાગીદાર બનવા દેવા માટે.
આપધાતને વિચાર પણ તે કરી ચૂકી પણ જ્યારે જ્યારે તે વિચાર તેને આવતા ત્યારે ત્યારે કયાંકથી હું બહાર નીકળ્યા ત્યારે મે... તેમને ‘ગુડનાઈટ' એક અવાજ ‘રામ, રામ, રામ,’ રટતા તે સાંભળતી. કહેવાને બદલે ‘નમસ્તે ' કહ્યું. બાળક તરીકે તેણે જે ચહેરા મતાદરમાં કંડારેલા હતા તે તેને ગંભીરતાપૂર્યાં! કહેતા હતા, અંધારામાં પ્રકાશ અને મૃત્યુમાં જીવન રહેલાં જ છે.
*
*
ઘેાડા દિવસ પછી હું મિસ થર્સ્ટનને ‘ ઇન્ડીઆ કલબ ' માં મારી સાથે ભાજન લેત્રા લઈ ગયેા. ભાજન પછી અમે નદીકિનારે આવેલા વિકટારિયા ઉદ્યાનમાં જઈ તે નદી જોતાં એઠાં. પાણીમાં હાલતા દીવાઓનાં પ્રતિબિંબેશને નિરખ્યા પછી ઘેાડી વાર મે' તેમને તેમના જીવન વિશે વધુ પૂછ્યું.
‘તમે મહાત્માને ફરી મળવાના પ્રયત્ન ન કર્યો?? એક દિલગીરીભર્યા નિશ્વાસ તેમણે મૂકયેા તેમને મળવા મેં તમારા દેશમાં આવવા પ્રયત્ન કર્યાં હતેા. પણ કમનસીબે મારે તે મુસાફરી પડતી મૂકવી પડેલી,’
એ કેમ બન્યું તે તેમણે મને વર્ણવ્યું.
વિશ્વયુદ્ધ દરમ્યાન લંડન પર એબવર્ષા થતી હતી ત્યારે મેરી હોસ્પિટલમાં સ્વેચ્છાએ નનું કામ કરવા જતી હતી. એક રાત્રે તે હાસ્પિટલમાં હતી ત્યારે તેના ઘર પર એમ્બ પડયા અને તે ધર તારાજ થઈ ગયું. તેનાં માતાપિતા તેમાં મૃત્યુ પામ્યાં. ધર અને માબાપ વિનાની મેરીએ હાસ્પિટલ સાથે સંકળાયેલી હેાસ્ટેલમાં આશ્રય લીધે, ત્યાર પછીના દિવસેામાં શું કરવું તેના વિચારમાં તે ગૂંચવાતી હતી ત્યારે એક સેાલિસિટરે સૂચવ્યું કે તેનું મકાન માંખથી નાશ પામ્યું... હાય ! તેને માટે તે સરકાર પાસેથી રાહત તરીકે કઈક રકમ મેળવી શકશે. મેરીએ સંમતિ આપી અને તે સેાલિસિટરે તે માટે પ્રયત્ન કરી તેને સારી જેવી રકમ મેળવી આપી.
મેરીએ સર્વ તૈયારી કરી અને હવે ફક્ત ટિકિટ જ લેવી ખાકી હતી ત્યાં વધાત થયેા સાંભળ્યા. મહાત્માના ખૂનના સમાચાર. આંસુ ન આવ્યાં, શાકની જ્વાળામાં મળી ગયાં. એક અઠવાડિયા સુધી તે ન ખાઈ શકી કે ન ઊંઘી શકી, ધણીવાર ધ્રુદ્ધિપ્રકાસ, આગસ્ટ '૯ ]
..
મેરીના માનસનું કિરણ થયું. ગાંધી સાહિત્યને તેણે ઊંડા અભ્યાસ કર્યાં. પેાતાની પાસે હતાં તે પુસ્તકા ફરીથી વાગેાળ્યાં અને નવાં પણ વાંચ્યાં. આ કાર્યોંમાં રત હતી ત્યારે મહાત્માના આદર્શો અને ફિલસૂફીના પ્રચાર કરવા કાંઈક કરવું તેવા તેને વિચાર આવ્યા. તેમ કરવાથી વન હેતુમય ખનશે અને ઉપયેગી થશે તેમ તેને લાગ્યુ'. ભારત આવવા માટે જે પૈસા કામ લાગવાના હતા તે વડે તેણે ઇન્ડીઅન મુકશોપ ઊભી કરી.
出
સ્વદેશાગમનના એક અઠવાડિયા પહેલાં હું મિસ થનને મળવા ગયા.
‘તમે દિલ્હી જવાના છે?' તેમણે મને પૂછ્યું. મ? હું દિલ્હીમાં જ રહેવાના છું.' ખરેખર? તાતા બહુ સરસ. મારુ એક કામ કરશે!?
‘આનથી કરીશ.’
‘તમે દિલ્હી પહોંચા કે તરત મહાત્માની સમાધિ પર મારા તરફથી ફૂલ ચઢાવવા જશે! ?’
‘ખુશીથી.’
મારે। આભાર માનતાં તેમણે પાકીટ ખાલવા માંડયું.
મને પૈસા ન આપરો. મને ખરીદવા ' મેં વિનંતી કરી.
મારા પૈસાથી ફૂલ ખરીદાશે તે જ મને સતાષ થશે.’ મને એક પાઉન્ડની નેટ આપતાં તેમણે કહ્યું.
‘પણ એક પાઉન્ડની શું જરૂર છે? મારા દેશમાં ફૂલ એટલાં મેાંધાં નથી.’
૨૮૯