________________
ગુજરાત વિદ્યાસભાને અહેવાલ
રૂ. ૧૨,૪૩૪=૦૦ પૈસા કિંમતનાં વધ્યાં તે મળી ૬૮,૫૧૯ પુસ્તક કુલ રૂ. ૧,૯૮,૦૧૭=૩૭ પૈસાની કિંમતનાં થયાં; એમાંથી ૩૪૦૯ પુસ્તક રૂ. ૧૧,૮૨૯=૬૧ પૈસા ની કિંમતના વેચાય તથા ભેટ અપાયાં છે, તે બાદ જત વર્ષ આખરે ૬૫,૧૧૦ પુસ્તક રૂ. ૧,૮૬,૧૮૭=૦૬ પૈસાની કિંમતનાં રહ્યાં છે.
૧૮. શ્રી. ભો. જે. વિદ્યાભવન તરફથી પ્રસિદ્ધ કરાયેલાં પુસ્તકે વર્ષની શરૂઆતમાં ૧૭,૦૯૮ પુસ્તક રૂ. ૬૮,૦૭૬=૧૭ પૈસાની કિંમતનાં હતાં. વર્ષ દરમ્યાન ૨૨૧૩ નવાં પુસ્તક રૂ. ૧૧,૦૫૨ નાં વધ્યાં હોવાથી કુલ ૧૯,૩૧૧ પુસ્તક રૂ. ,૧૨૮=૧૭ પૈસાની કિંમતના થયાં; એમાંથી ૫૧૩ પુસ્તક રૂ. ૨,૩૮૬–૭૪ પૈસાની કિંમતનાં વેચાય તથા
ભેટ અપાયા તે બાદ જ ત વર્ષ આખરે ૧૮,૭૯૮ પુસ્તક રૂ. ૭,૭૪૧=૪૩ પૈસાની કિંમતનાં રહ્યાં છે.
ગ્રંથ-પ્રકાશન પ્રવૃત્તિ વર્ષ દરમ્યાન નીચેનાં પુસ્તકે પ્રેસમાં છપાય છે ? ૧. ગુજરાતી પર અબી ફારસીની અસર ભા. ૨ ૩. કલાપી ૨. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન
૪. સમાજ સુધારાનું રેખાદર્શન ૧૯. વર્ષ દરમ્યાન અપ્રાપ્ય બનેલાં પુસ્તકને પ્રસિદ્ધ કરવામાં સહાયરૂપ મદદની જે નીતિ ગુજરાત સરકારે સ્વીકારી છે તેને પરિણામે ઈ. સ. ૧૯૬૫ ને ઓગસ્ટની ૨૧ મી તારીખના સામાન્ય વહીવટ ખાતાના ઠરાવથી સરકારે “પારિભાષિક કોશ'ના પ્રકાશન માટે રૂા. ૬૦૦૦=ની એડહોક ગ્રાન્ટ મંજૂર કરી હતી, તે ચાલુ વર્ષમાં પ્રગટ કરવામાં આવેલ છે.
ભાષાનિયામક, ગુજરાત સરકાર, અમદાવાદની આર્થિક સહાયથી “સાઠોના સાહિત્યનું દિગ્દર્શન” પુસ્તકનું પુનર્મુદ્રિત કરવામાં આવેલું છે. પુસ્તકનું નામ
રૂ. પારિભાષિક કોશ
રૂા. ૮-૦૦ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
રૂ. ૩–૭૫
અન્ય પ્રકાશને ૨૦. શ્રી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ તરફના નીચેનાં પુસ્તક વિદ્યાસભામાંથી મળી શકે છે ?
લેખક
કિંમત ૧. સર્વોદય સમાજની ઝાંખી શ્રી. નરહરિભાઈ દ્વારકાદાસ પરીખ ૧=૨૫
(ત્રીજી આવૃત્તિ) ગાંધીજીનું ગીતાશિક્ષણ
૩=૦૦ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન (બીજી આવૃત્તિ) શ્રી. ચંદુલાલ ભગુભાઈ દ૯ લ
૯=૩૭. ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત ભા. ૧
૦==૭૫ ભા. ૨
૯=૭૫ ભા. ૩
૧=૨૫
૧=૦૦ , ભા. ૫
૧=૨૫
નં.
સ.
જે ૬
%
૪ ૦
ભા. ૪