Book Title: Buddhiprakash 1969 08 Ank 08
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 86
________________ - પર ઉપરને ઠરાવ રજ થયા બાદ શ્રી માણેકલાલ હરિલાલ શાહે હિસાબ અંગે સ્પષ્ટતા માગી હતી એને ખુલાસો માનાર્હ સહમંત્રીએ કર્યો હતો. બાદ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. ઠરાવ ૨ ઠરાવ કે ચાલુ વર્ષે પ્રેમાભાઈ હોલની ચૂંટણી કરવી જરૂરી ન હોઈ તે ન કરવી. પ્રમુખસ્થાનેથી (સર્વાનુમતે) ઠરાવ ૩ 'ઠરાવ કે સને ૧૯૬૮-૬૯ ની સાલને હિસાબ તપાસવા માટે મેસર્સ નૌશિર એમ. મારફતિયાની કં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને ઓડિટર્સ નીમવા અને તે બદલ રૂ. ૪૦૦ ની - રકમ તેમને આપવી. દરખાસ્ત મૂકનાર : શ્રી ચંદ્રકાન્ત છો. ગાંધી કે આપનાર ઃ શ્રી માણેકલાલ હરિલાલ શાહ ( સર્વાનુમતે) ઠરાવ ૪ ઠરાવ કે આ પણ પ્રમુખ સાહેબને આજની સભાના સફળ સંચાલન માટે આભાર માનવો. દરખાસ્ત મૂકનાર : શ્રી પ્રભુદાસ બા. પટવારી કે આપના : શ્રી શિવશંકર સૂર્યરામ દેવાશ્રયી ત્યારબાદ સભા વિસર્જન થઈ હતી. (સહી) ચંદ્રકાન્ત છે. ગાંધી (સહી) ચીનુભાઈ ચીમનભાઈ માના મંત્રી, ગુ. વિદ્યાસભા પ્રમુખ-ગુ. વિદ્યાસભા

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88