Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 13
________________ તા. ૧૦-૬-૧૯૬૪ બુધિપ્રભા અંતિમ શયન શ્રીમાન બુદ્ધિસાગરજીની સાથેના આ બહુ જ થોડા દિવસના સમાગમમાં પણ મને અનેક બાબતે સંસ્મરણીય થઈ પડી છે. - સાતમના બપોરે ત્રણ વાગતાં હું તેમના સંથાર પર હાથ મૂકતાં બે -“સંથારે બહુ જ ઓછા છે. તેમાં અન્ય કંબલ આદિ નાંખવા જોઈએતેઓ સ્પષ્ટ ન સાંભળે તેમ હું ધીરેથી. બેલ્યો હતે. મારાથી બેલાઈ જવાયું હતું. પણ તેઓએ તે સાંભળી લીધું અને બોલ્યાકેમ ાંસદમુનિજી! તમે જાણતા નથી કે હું એક આસન પર જ નિરંતર પડયે રહેનાર છું? અત્યારે. આટલાએ ડુચા બીજાઓએ ઘાલી દીધા છે. શરીરની તે શી શુશ્રુષા ?' - સાધુઓએ ભકિતથી થોડાંઘણું પડ સંસ્થારકમાં વધાર્યા તે યે આવી માંદગી સ્થિતિમાં ! છતાં અણગમતાં!!! - તેમણે ક્યારેય શરીર અને વસ્ત્રની સફાઇમાં લક્ષ્ય આપ્યું જ નહતું એ ટેવ અત્યારે પણ કાયમ હતી. તેમના વીટીયામાં કયારેય એકાદુ પણ સારું વસ ન જ હેય! એ તેમને પરિચય વર્ગ સારી. રીતે જાણે છે. એટલે આ વાતમાં હું શું લખુ ?.....

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94