Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 51
________________ સર્જનની સંવેદના પ્રસૂતીની કારમી પીડા સહન કરીને સ્ત્રી જનેતા બને છે. લેખક પણ આવી જ કંઇક માનસીક પીડા સહન કરીને તેની કૃતિને જનમ આપતો હોય છે. તેથી જ તે તેને સર્જક તરીકે પણ આળખવામાં આવે છે. સર્જકના સવેદના એ જાણવા જેવી હોય છે. દરેક સર્જકને તેની પિતાની આગવી જ સંવેદના હોય છે. સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. એક સિદ્ધહસ્ત અને મહાન સાહિત્ય સર્જક હતા. અહીં તેમના પુસ્તકે તેમજ તેમની ડાયરીએને આધારે તેમની સંવેદના જાણવાને નમ્ર પ્રયાસ કરવામાં આવ્યા છે. –સંપાદક લેખક કઈ રીતે લખે છે, એ રૂપાંતરિત વાર્તાઓ લખે છે, આમ લખવાની વસ્તુ શામાંથી મેળવે છે. દરેક લેખકની પ્રેરણા અને લેખનની તેમજ તે સર્જન માટે કયાંથી પ્રેરણુ શોધ જુદી જુદી રહી છે. તે જ મેળવે છે તે જાણવા માટે સાહિત્ય પ્રમાણે તેઓની લેખન પદ્ધતિ પણ રસિક તૈયાર થાય એ સ્વાભાવિક છે. તરહ તરહની રહી છે. “કલીઓપેટ્રા” પરંતુ આ ત્રણેય વસ્તુ લેખક કઈ નામની મશહુર નવલકથાને લેખક રીતે લખે છે, લેખનનું વસ્તુ શામાંથી એચ રાઈડર હેગડે તે નવલકથાના મેળવે છે તેમજ તેના સર્જન માટેની લેખન વિષે લખે છે-“એ લેખન પ્રેરણું કઈ, એ દરેક લેખક માટે એક કાર્યને સુયોગ્ય રીતે લખી રહેવા માટે સરખું નથી હોતું. લંડનને વસવાટ ત્યજી દઇને હું ચિંગહામ રહેવા ચાલ્યો ગયો હતો, અવેરની વસુલાત' એક કાલ્પનિક કારણકે શહેરમાં મુલાકાતિઓની આડપ્રેયસીના વિચાર ને દર્દમાં મુનસી કતરી નડતરો અવાર નવર એટલી લખે છે તે સ્વ. શ્રી મેઘાણી કુલ હદ સુધી વધી જવા પામતી હતી કે છાબના ગ્રાહકોને ભેટ આપવા માટે તેને પરિણામે હું લેખન કાર્યને “સત્યની શોધમાં લખે છે, તે સ્વ. શ્રી આગળ ધપાવી શકતા ન હતે...” વા. . શાહ તેમના જૈન હિતેચ્છુ ના ગ્રાહકેને મનરંજન પૂરું પાડવા માટે આમ ઉગાર્ડ લખવા માટે રથાન

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94