Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 65
________________ તા.૩૦-૬-૧૯૬૪ · ભજ્યેઃ ભલે! કયાં તા ભલે ભણેલ, અધવછરા જનથી જુએ, બહુ બીગા અનેલ.” તેમજ આંધળાઓની હાથી બુદ્ધિપ્રભા પરીક્ષાનું દૃષ્ટાંત એક નરમ છતાં કર્યો છે. તે! પાના હળવા વિનેદમાં જૈમલના જ્ઞાનની ખમર લઇ નાંખી છે. આપી; જૈમલ પર ગરમ એવા કટાક્ષ નં. ૮૭ ઉપર એક સૌંસ્કૃત તે લખે છેઃ—વળી મી. જેમલને સંસ્કૃતના અભ્યાસ પણ બાપ દીકરાના દૃષ્ટાંતપણે હશે એમ જણાય છે, તે દૃષ્ટાંત નીચે મુજબ છેઃ-~~~ એક મનુષ્યને એક દીકરા હતા. તેને સંસ્કૃત ભાષા ખેલવાની ઘણી મરજી હતી. પણ વ્યાકરણતા અભ્યાસ તેણે કર્યાં ન હતેા. તેમ છતાં પણ પેતાના પિતાને તેણે કહ્યું કે હું પિતાજી ! આજથી હું તમારી સાથે સંસ્કૃત ભાષામાં ખાલીશ. પિતાએ કહ્યું કે, હુ સારૂં એક દિવસ તે છેકરી ખાવા ખેડો ત્યારે ભાણામાં ભાત પીરસેલે હતેા તે ખાતાં ખાતાં કહેવા લાગ્યા કેઃ— [ $3 મેધ્યેા ) ત્યારે પિતાએ કહ્યું કેજીવ પૌર ઘટ રું, ચૂપ દીકરા! ગઢ દને ગળી જા. વાવે કો મારું શું હું બાપ ! ભાત ઉના છે. જુએ એ કેવું સંસ્કૃત આવા વિનેાદી કટાક્ષ આખા પુસ્તકમાં આ એક જ છે. પરંતુ આ એક જ કટાક્ષ આપણને ઉગતા લેખકની ભાવિ જાજવલ્યમાન પ્રતિભાના દર્શન કરાવી જાય છે. માટે જ ખ્રીસ્તી જૈમલને પડકાર આપવા આ પુરતક લખાયેલું હેઇ, આખાય પુસ્તકમાં જડબાતેાડ દલીલેને ગજ ખડકાયેલે છે. પરંતુ આ દલીલે કયાંય લૂલી જણાતી નથી. ધાર્યું નિશાન એ મારે છે. આ દલીલે બધી શાસ્ત્રાધાર છે. આથી આમાં અનેક શાસ્ત્રોના આપણને દર્શીન થાય છે. જીવ, કર્મ, વીતરાગ વ. ની ભારાભાર ચર્ચા આપણને અહીં વાંચવા મળે છે. તત્ત્વાતી વાર્તા કરી છે. અને તે પણ ઘણી જ સરળતા અને સહજતાથી કરી છે. કાક ઠેકાણે તે એવા લાધવથી તત્ત્વાની આળખ આપી છે કે થેડા શબ્દોમાં પણ આખા તત્ત્વની સમજ થઇ જાય છે. ખાસ કરીને ક વિષય નિગેાદ વિષય આના ઉમદા ઉદાહરણા છે. આ ઉપરાંત પાના નં. ૭૧ ઉપર

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94