Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 71
________________ તા. ૧૦–૬- ૧૪ બુદ્ધિપ્રભા [ ૮ હેવાથી એમાં કાવ્યત્વની ઝમકને માટે કુસંપ તે હતો જ, પણ બીજું કારણ અવકાશ નથી. છતાં પુરતક મારા એ હતું કે મુસ્લિમોના જેવી યુહબ્રુહ અભિપ્રાય મુજબ આકર્ષક છે. કળા રજપૂતેમાં નહતી; મરાઠાઓ “યૌવન ગયું તે સહુ ગયું, રજપૂતને મેળવી શક્યા નહિ એટલે બાકી રહ્યું ના જગ વિષે.” “તીર્થકર ઋષિ ઉત્તર હિંદમાં તેમને પરાજય થયો, થવું, થવું વિશ્વ સુલતાન, હિંદવાસીઓ યુરોપિયનથી બધી છે પિતાના આત્મમાં, કળાઓએ ઊતરતા જતા હતા એટલે સાધન સજે સુજાણ.” તેઓ પરાધીન બન્યા.” એવી અનુભવરસિક અને બળ- આવા પુખ્ત અભ્યાસને અવલેપિષક લીટીઓ કોને મોહક ન લાગે? કનથી પરિણમતા વિચારે મહારાજશ્રી લાગશે જ. માત્ર નૈસર્ગિક વિચાર શક્તિથી એકંદર રીતે આ પુસ્તકના આપણને આપી ગયા છે તે તેમની લેખકને પ્રયાસ હું રસ્તુત્ય ગણું છું. અથાગ કલ્પનાશકિત, તેમનું જૈન -અતિસુખશંકર કમળાશકર ત્રીવેદી, પારિભાષિક વાપરીએ તે) મતિજ્ઞાન પ્રોફેસર વડોદરા કોલેજ સૂચવે છે. ૧૬-૯-૧૯૧૮. એવાં જ મતિજ્ઞાનનાં અનેક દષ્ટાંત (ભારત સહકાર શિક્ષણ કાવ્ય.) મહારાજનાં લખાણોમાં આપણને મળી પાન. ૩૩, ૩૪. આવે છે. મહારાજશ્રીને સાધુસંસ્થા મહારાજશ્રીનાં સાહિત્યમાં નર્મદ, સ્થાપવી હતી. તેમની અભિલાષા દલપતરામ, કલાપિ, અનવર, બાળા- સંશોધન માટે એક કેન્દ્રરય ગ્રંથભંડાર શંકર, લલિત વગેરેની વિધવિધ સ્થાપવાની હતી આ અભિલાષા છાયાઓ જોવામાં આવે છે; તેઓ સિદ્ધ થઈ શકી નહિ એ જુદી વાત મેઘાણીના યુગને પણ સાધી લે છે, છે. પણ પચાસ વર્ષ અગાઉ આવી તેઓ ઈતિહાસના વિવેચક બને છે અને સિદ્ધિઓને પાર પાડવાની અભિલાષા પિતાને અભિપ્રાય પ્રગટ કરે છે– સેવનાર આ જૈન સાધુનું મતિજ્ઞાન “મુસ્લિમો સામે લડતાં રજપૂતે ખરેખર અલૌકિક જ કહેવાય...! હારી ગમાં તેના કચ્છમાં રજપૂતને – કેશવલાલ હિંમતરામ કામદાર

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94