________________
૨૦]
બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯ અઘોરી.
વિચારે છે. અરે આ દેવ તે કયા હશે.
કેવા હશે, શું એ મારી જેમ જ ખાતા બહેચરદાસ મકકમ ને ધીમા પગલે પિતા હશે? મીરાંદાતારની કબર આગળ જઈ રહ્યું આ વિચારમાં ને વિચારમાં જ છે. એક હાથમાં થાળી છે. એ થાળીમાં
એ મીરાં દાતારની કબર પાસે, કુલેર આટો, ઘીને ગોળનું બનાવેલું
આવી પહોંચ્યા. ચૂરમું છે. તેમજ વાટકીની અંદર ઘી છે અને તેની બાજુમાં દીવો કરવા કબર પાસે લાવેલો મલીદો મૂકયો. માટેની દીવાસળી છે. જ્યારે બીજા
દીવો કર્યો. શ્રીફળ ધર્યું અને કહેવા હાથમાં દાતારને ધરવા માટે શ્રીફળ છે. લાગ્યા “હે પીર દેવતા! તમે મારી અને તે જઈ રહ્યાં છે.
ગુરુ માતાનું દર્દ મટાડયું છે તે. લોકો કહે છે આ મીરાંદાતાર એક તમારા માટે આ ભોજન લાવ્યો છું.. બ્રહ્મ રાક્ષસ છે. અને રાક્ષસને ધંધે તે જમી લેશે ત્યાં સુધી હું અહીં જ એટલે જ લોકોને રંજાડવા, દુઃખી બેઠો છું.” કરવા અને ભયભીત કરવા. કોઇના આટલું કહી તે આમતેમ ફરવા. શરીરમાં એ દાખલ થાય અને પછી લાગ્યા. ડીવાર પછી આવીને જોયું તેને ઊંચે ઊંચેથી પછાડે અને રડાવે તો મલીદ એમને એમ જ પડ બરાડા પડાવે આમ અનેક રીતે તે હતા. માત્ર દીવો બળવાને લીધે થોડું હેરાન કરે.
ઘી ઓછું થયું હતું. બહેચરદાસના શિક્ષકની પતનીને
તેમણે ફરીથી વિનંતી કરી. અને ભૂત વળગ્યું હતું. એક ફકીરે તે ભૂત
કહ્યું: “અરે ! એ પીર દેવતા! તમે કાઢયું અને કહ્યું કે મીરાંદાતારને
જલ્દી જમી લેને. મારે મોડુ થાય છે. મલીદે ચડાવી આવજે પછી એ
* ચાવીહારને સમય થઈ રહ્યો છે.” ભૂત તમારી પત્નીનું નામ નહીં લે.
શિક્ષકની તે અગર જ ન હતી છતાય કેઈ ત્યાં ન આવ્યું કે ન કે એ બ્રહ્મરાકાર જઈ શકે. બીજા કોઈએ જવાબ આપ્યો. તેમના વિદ્યાર્થીઓએ પણ તે કામ આથી તે પાછા ફર્યા. શિક્ષકને માટે નન્નો ભણ્યા, પરંતુ બહેચરદાસ ઘેર જઈ થાળી-વાટકી બધું તુરત જ તૈયાર છે. ગયા.
પાછું આપ્યું. અને એ જઈ રહ્યાં છે, મનમાં “દાતારે મલીદે ખાધો ?” ખાલી. કૂતુહલતા છે. અખ ાં ચમક છે. એ થાળી જે શિક્ષકે પૂછયું.