Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 23
________________ ગોરજી. તા. ૧૦-૬-૧૯૬૪) બુદ્ધિપ્રભા [ ૨૧ ના સાહેબ! મેં બહુ કહ્યું પણ બહેચરદાસને આ ખબર પડી. તે દેખાયા જ નહિ. છેવટે મારે અને શબ્દના આ સાધકે તે પર ચાવીહારને સમય થતો હતો એટલે મલેષયુક્ત એક કવિતા રચી કાઢી. હું જ તે ખાઈ ગયે.” ભોળાભાવે સમાંહી વ્રત નહિ આયા, બહેચરદાસે જવાબ આપ્યો. સ્વાદ નહિ કે જાનત હૈ, શિક્ષક તે બિચારા આ સાંભળી સર દાનવ જન કોટી મળે, અવાક્ જ થઈ ગયા !! તે ભી ઘતરસ નહિ પીછાનત હૈ મીઠા રસમે ગાર બખા, શાસ્ત્ર વચન પ્રમાણુત હિં, ગાર સંગ કબુ વ્રત મીલત તબ, બ્રાહ્મણ વિદ્વાનોએ જેન શ્રમણ મિષ્ટ ભજન અખનાવત હૈ. ભગવંતેને ઉતારી પાડવાના પ્રયત્ન ગોર, ઘી સમ ગોરજી જાણે, ભૂતકાળમાં ઘણાં કર્યા છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજને ઉત્તમ નામ ધરાવતા હું, Bઇ બ્રાહ્મણે ગોપાળ! એવું કંઈક ઈસ ભવમેં શુભ કાર્ય કરત વહ, કહીને તેમને ઉપહાસ કરવાનો પ્રયત્ન પરલોકન સુખ પાવત હૈ.. કર્યો હતો. કાશીના બ્રાહ્મણે એ તો - કણબી વગેરે લોકે ઘીને તેમની જેને પ્રત્યે એટલો બધો તિરસ્કાર લોકભાષામાં “છ” કહે છે. જી એટલે બતાવ્યું હતું કે કાશીની પાઠશાળા કણબીનું ઘી અને “ળ” ને “ર” ઉરચાર એમાં તેમણે લખાવ્યું હતું કે અહીં કરનાર તે ઘણું છે. ઘણે ઠેકાણે તે કૂતરા તેમ જ જૈનેએ દાખલ થવું તે ગેળને બદલે “ગર’ જ બોલાય છે. નહિ. અને તેને જડબાતોડ જવાબ એ લોકેાને જાણે “ળ” બોલતા ફાવતું જ વિજયધર્મસૂરિજી મહારાજે આપ્યો હતે. નથી. સુરતીઓની જેમસ્ત. તેઓ પણું * શ્રીમદ્દજીના જીવનમાં પણ એ “સ ને બદલે “હ” જ બોલે છે ને ? એક પ્રસંગ નોંધાયો છે. ત્યારે તેઓ આમ ગાર અને કણબીનું છે સંસારી બહેચરદાસ જ હતા. એટલે ગારજી થયું. ગેર અને જીનું .' એક બ્રાહ્મણે, જેન શ્રમણને ઉતારી મિષ્ટાન્ન થયું. અને મિષ્ટાન્ન તે કોને પડતા હોય તેમ ગોરજી ! કહી તેની પ્રિય ન હોય ? અરે ! એનું નામ મજાક કરી. સાંભળતાં મોંમાં પાણી આવે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94