Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 14
________________ ૨] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૬-૧૯૬૪ અંતિમ ઈચ્છા. .. એકવાર સવારમાં મેં પૂછયું-“તમે વધારે સમય આ સંસારમાં હયાત રહો તે શું મહત કાર્ય કરે ? અથવા જો હયાત ન રહી શકે એમ તમને લાગે તો તમારી ઈચ્છાને અનુસાર શખ્સને તમે શું કર્વાનું કહે ? તેઓએ પણ કહ્યું –“હું હવે ઝાઝે સમય કાઢીશ નહિ, પણ માને કે હું વધારે જીવું તે આ મહુડી પ્રદેશમાં એક ગુરુકુળ માટે પ્રયત્ન કરું કે જેમાંથી સમર્થ જૈનો બને, એવા પિનાઓ તૈયાર થાય અને સમથ આચાર્યો બને, એવા નિઃસ્પૃહીઓ નીવડે તથા નેતાઓ થવાને ભેગ આપનારા પણ પાકે. આ કાર્ય હું ન કરી શકું તો અજીતસાગરસૂરિજી અને તમે તે કરો એમ હું ઇચ્છું છું. બાકી મારું લેખન કાર્ય તે મારી જિંદગીનાં અંત સુધી લગભગ ચાલુ જ રહેશે.” ખરેખર! તેમણે લગભગ મરણાંત સુધી તે કાર્ય કર્યું છે. મુનિરાજ શ્રી સિદ્ધિમુનિજી રમારક ગ્રંથ પાન નં. ૧૭૧–૧૭રે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94