________________
જેન ચિત્રકલ્પદ્રુમ ભારતવર્ષમાં ખરાઠી લિપિને પ્રવેશ ઈતિહાસવેત્તાઓની એ માન્યતા છે કે ઈરાનવાસીઓ સાથે હિંદુસ્તાનના વ્યાપારિક સંબંધને લીધે તેમજ તેમના રાજતકાળમાં તેમની સત્તા નીચે રહેલ હિંદુસ્તાનના ઈલાકાઓમાં તેમની રાજકીય લિપિ “અરમઈકને પ્રવેશ થયો હશે અને તેમાંથી રોકી લિપિની ઉત્પત્તિ થઈ હોવી જોઈએ. દાખલા તરીકે જેમ મુસલમાનોના રાય દરમિયાન તેમની ફારસી લિપિ આ દેશમાં દાખલ થઈ અને તેમાં કેટલાક અક્ષરો ઉમેરાઈ ઉર્દૂ લિપિ બની.
“અરમઈક' લિપિમાં ફક્ત ૨૨ અક્ષરે હોઈ તેમાં સ્વરેની અપૂર્ણતા અને હરવદીર્ધના ભેદને અભાવ તેમજ સ્વરોની માત્રાઓને સદંતર અભાવ હોવાથી એ લિપિ ભારતવર્ષની ભાષાને માટે યોગ્ય ન હતી. તેથી ઈ.સ. પૂર્વે પાંચમી શતાબ્દીની આસપાસ તેમાં અક્ષરોની સંખ્યા વધારીને તેમજ કેટલાક અક્ષરેને આવશ્યકતા પ્રમાણે બદલીને અને સ્વરોની માત્રાઓની યેજના કરીને તેના ઉપરથી “ખરેટી’ લિપિ તૈયાર કરી હોય. સંભવ છે કે આ લિપિને વ્યવસ્થિત રીતે તૈયાર
गण्यते । पश्चात् मात्रा गण्यते । अहो लिख्यते ॥ इति अङ्कपल्लवी ।
૭૨ રૂ. ૮૨૩ | ૮રૂડા ૬૬ ૭૩ 1 ૮૨૨ ૧૧-૧૧ | બી: અહીં અંકમાં જણાવ્યું છે કે રવિનેગાલિત સંકલિપિ પછી “શૂન્યલિપિ” અને રેખાલિપિ આપવામાં આવી છે अनेन प्रकारेण शून्यपल्लवी शून्यानि कार्याणि । रेखापल्लवी रेखाः कार्याः ।।
જૈન છેદ આગમમાં ચણિકા પ્રાયશ્ચિત્તાના પ્રસંગમાં જે અંકલિપિ અને શૂન્યલિપિને ઉગ કર્યો છે એને પરિચય આગળ ઉપર અંકાના પરિચય પ્રસંગે આપીવું.
આ સિવાય આ પાનામાં આધુલિપિ, દાતારરીલિપિ અને સહદેવીલિપિ પણ આપવામાં અાવી છે, જેને ઉતારો અહીં આપવામાં આવે છે
औषधपल्लवी यथा--अगर १ कपुर २ चेलर ३ टंकण ४ तगर ५ पीपरि ६ यावित्री ७ संठि ८ । जे वर्गनो अक्षर ते औषधनाम । जे वर्गनुं जेतमु अक्षर तेतला टांक । जेतमु स्वर तेतला वाल ।। इति કૌવપઢવી બ્રીરત્તઃ |
दाता धण कोस भावं, बाला महं खगं घटा ।
आशा पीठं अढे षंडे, चयं रिच्छं थन झफा ॥१॥ इति दातासी।। જ ૧ | # ૨ { મ મ 1 ૨ | છું કે ન ગ ઘ a | હું રે | ટ સ 1 ૪ થ ! ૪ ૨ | ધ ા ન ર | ૨ ૨ | હા 4 1 ૨ ૩ / ૪ ૫ કૃતિ કેવી II
ભાઈ સારાભાઈ નવાબ પાસેના “૧૮૬૭ રાજા સુ. ૧૨ ?” ના લખેલ પાનામાં દાતાસી’ અને ‘સહટવા” લિપિ આ પ્રમાણે આપવામાં આવી છે. -
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ફા તા ૫-૨ -૩ માવો, વા - - ટ્રિ- જો ઘ- 2 | ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ઉ - ૬ - છે ન - ૩ ૧ - , ૩ - ૧ - ૨ - ૫ - ન 8 - $ 11’