Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 123
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૦૭ લાકડાની પાટી૧૨૧ વગેરેમાં લખતા હતા અને તેના ઉપર બરાબર નક્કી થઇ ગયા પછી નકલ ઉતારનારાઆ તેના ઉપરથી તેની વ્યવસ્થિત અને શુદ્ધ નકલેટ કરતા હતા. ગ્રંથરચનામાં સહાયકા ગ્રંથરચના સમયે ગ્રંથકારાને પ્રતિમાંના પાડભેદ્ય તારવવા, તેમાં ઉપયાગી શાસ્ત્રીય પાઠે તૈયાર રાખવા, ગ્રંથરચનામાં ખાસ ખાસ સૂચનાઓ કરવી ઇત્યાદિ માટે વિદ્વાન શિષ્યા અને શ્રમણા જ મદદગાર રહેતા.૧૨૨ કેટલીક વાર વિદ્વાન ઉપાસકા ૨૭ ૫ણ એ જાતની સહાય કરતા, ગ્રંથસંશેાધન ઉપર પ્રમાણે વિદ્વાન શ્રમણેા કે શ્રાવકની સહાયથી ગ્રંથ રચાઇ ગયા પછી એ ગ્રંથમાં કોઇ જાતની ખામી કે અસ્પષ્ટતા રહેવા ન પામે એ માટે એ કૃતિઓને તે તે જમાનામાં પ્રૌઢ તેમજ શાસ્ત્રજ્ઞ મનાતાં વિદ્વાન આચાર્યાદિની સેવામાં રજુ કરવામાં આવતી અને તેમના તપાસી લીધા પછી તેના ઉપરથી બીજી નકલા ઉતારવામાં આવતી. કેટલીક વાર કેટલાક ઉતાવળી શ્રમણુ વગેરે ગ્રંથનું સંશોધન થયા પહેલાં તેની નકલા ઉતારી લેતા, જેનું પાછળથી સંશાધન થતાં તે ગ્રંથમાં દ્વૈધીભાવ અને પા:ભેદેશની વિષમતા ઉભાં રહેતાં. કેટલાક પ્રાચીન ગ્રંથામાં આપણે કેટલીક વાર વિષભતાભર્યાં પાડભેદે જોઇએ છીએ તેનું આ પણ એક કારણ છે. ગ્રંથમાં બ્લેકસંખ્યા ઉપર મુજબ ગ્રંથનું સંશોધન થઇ ગયા પછી એ ગ્રંથની શ્લોકસંખ્યા ગણવા માટે કોઈપણ સાધુને એ નકલ આપવામાં આવતી અને તે સાધુ ‘બત્રીસ અક્ષરના એક શ્ર્લોક'ને હિસાબે આખા ગ્રંથના અક્ષરે1 ગણીને ક્ષેાકસંખ્યા નક્કી કરતા. જ્યાં પાંચસે કે હુન્નર બ્લેક થાય ત્યાં ચાર્મ લખીને એ લેાકસંખ્યા નોંધવામાં આવતી હતી. કેટલીક વાર સે। સે। શ્લાકને અંતરે પણ એ શ્લાકસંખ્યા નોંધવામાં આવતી હતી અને કદાચ એમ કરવામાં ન આવે તે છેવટે ગ્રંથના અંતમાં સર્વન્ધાર્થ કરીને તે ગ્રંથનું પ્રમાણ નોંધવામાં આવતું.૧૨૪ ૧૨૧ જીઆ ટિપ્પણી નં. ૪૬. ૧૨૨ (૪) ‘૩૫ળવિાચવુ, રË સિદ્ધગંસસામિનો રિચ । સાહોનું નિયનિળયંતળિસ મીસ( ૨ ગઈ -भगवतीवृत्तिः अभयदेवीया (લ) ‘સાહેન સîહિં, યં......સમિષ નયમ્મિ1 નયનિત્તિયુદ્ળ પુળ, વિસેલો સોહિઁ It' --अरिष्टनेमिचरित्र रत्नप्रभीय । ૧૨૩ જુઓ ટિપ્પણી નં. ૧૧૯ (૧). ૧૨૪ (૪) ‘દારા સન્ના, ષટ્ ાતામ્યથ હોઇશ ત્યેવ માનમંતચા:, જોમાનન નિશ્ચિતમ્ II' -भगवतीवृत्ति अभयदेवीया ત્રીષિ સપ્ત રાતાનિ ચ ॥' -ज्ञाताधर्मकथांगटीका अभयदेवीया (ઘ) ‘પ્રત્યક્ષર નિઘ્યાય, અન્યમાન વિનિશ્ચિતમ 1 અનુષ્ટુમાં સાળિ,

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164