Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 124
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ગ્રંથની પહેલી નકલ-પ્રથમાદર્શ ગ્રંથરચના થયા પછી તેનું સંશોધન કરવા માટે ગ્રંથકારની મૂળ નકલ વિદ્વાનોના હાથમાં મૂકવામાં આવતી. એ હાથપ્રતિ ગમે તેટલી સ્વચ્છ કરવામાં આવી હાય તેમ છતાં તેમાં સુધારાવધારે, એરભૂસ, નવા ઉમેરે આદિ થયા વિના ન જ રહે; એટલે તેના ઉપરથી નવી સ્વચ્છ નકલ ઉતારવા માટે એ પ્રતિ વિદ્વાન શિષ્યાને આપવામાં આવતી. એ ઉપરથી એ શ્રમણે બરાબર શુદ્ધ તેમજ ચિહ્ન, વિભાગ વગેરે કરી નવી નકલ તૈયાર કરતા, જેને પ્રથમાદર્શ તરીકે ઓળખવામાં આવતી.૧૨૫ આવી એક નકલ તૈયાર થયા પછી તે ઉપરથી વધારાની ઔજી નકલે. ધનાઢય ગૃહસ્થે લેખકો પાસે લખાવતા અને કેટલીક વાર જૈન સાધુ સ્વયં લખતા૧૨૬ લખાવતા. ગ્રંથકારા જે પાતે ખૂબ પ્રતિભાસંપન્ન હાય તેમજ ગ્રંથરચનાનું કાર્ય પાઠાંતર વગેરેની ગડમથલવાળું ન હોય તે સાધારણ ચેરભૂંસવાળી તેમના હાથની જ નકલ પ્રથમાદર્રો-સૌ પહેલી નકલ તરીકે ગણાતી.૧૨૭ ગ્રંથની પ્રશસ્તિ ગ્રંથનું સંશાધન, લેાકસંખ્યા તેમજ તેની સ્વચ્છ નકલ મ્ર ગયા પછી ગ્રંથકારે ગ્રંથના અંતમાં પ્રશસ્તિ લખતા. એ પ્રશસ્તિમાં ગ્રંથકારની પાતાની ગુરુપદ્રુપરંપરા, ગ્રંથચનાના સહાયક, ગ્રંથરચનામાં જે સવિધમતાને અનુભવ થયા હેાય તે, ગ્રંથને શોધનાર, જે ગામ કે શહેરમાં જે રાજાના રાજ્યમાં અને જેની વસંતિ–મકાનમાં રહી ગ્રંથરચના કરી હેાય તે, પ્રથમ નકલ અથવા વધારાની નકલા લખનાર-લખાવનાર, ક્લાકસંખ્યા, રચનાસંવત, જેની પ્રાર્થનાથી૧૨૮ ગ્રંથરચના કરી હોય તે ઇત્યાદિ દરેક નાનીમાટી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક હકીકતાને ઉલ્લેખ કરવામાં આવતા. ૧૦૮ ૧૨૫ ‘તદ્ધિનો ધર્મવત્ર, તુથ્વીસિવિયાવિધિવિતત્ત્વ અરોર્ષમાશ, સૂત્રાર્થવિવેચને ઋતુરઃ૧ -- जम्बूद्वीपप्रज्ञप्ति प्रमेयरत्नभजूदा टीका ૧૨૬ (G) ‘પ્રથમાવી જિગ્નિતા, વિમરુત્રિમૂતિમિનિ વિનેચ:। વૃદ્ધિ: શ્રુતમપ્તિ, લેપિવ વિનંતિયા૧૨/ - भगवतीसूत्र अभयदेवीया टीका ११२८ वर्षे (g) ‘છત્તાવહિપુરીપ, મુળિબંન્નેસરનિમ્મિ મિમં ! સ્ટિહિય ન લેવાં, માનમેળ સુનિíિ 1૮૨૫ -~-~મુળવન્દ્રીય મારી ચરિત્ર પ્રાપ્તિ (૧૧૨૬ વર્ષે ૧૨૭ આ જાતની પ્રતિએમાં મહાપાધ્યાય શ્રીચશેવિજયજીના ગ્રંથા (જીએ ટિપ્પણી નં, હર), પાટણના સંધના ભંડારનો સમયસારપ્રકરણ સીકની પ્રતિ વગેરેનો સમાવેશ થઇ શકે છે. ૧૨૮ (૪) ‘મસ્યા: જરાવ્યાહ્યા:તિલનપૂઞાતિવુ ચાર્જમ્। રાયિદ્યુતમાળિય:, તિવાનમાર્ગનાન્ !” (ख) 'अन्भत्थणाए सिरिसिद्ध सेण सूरिस्स सिस्सरयणस्स । भत्तस्स सिरिजिणेसर सूरिस्स य सव्व विज्जस्स ||१९|| —श्रेयांसस्वामिचरित्र प्राकृत

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164