________________
જૈન ચિત્રકલ્પદ્રુમ જે અનેક જાતની કલ્પનાએ કરી છે એ બધીના સંગ્રહ ભારતીય પ્રાચીન લિપિમાલામાં કરવામાં આવ્યા છે. સન્મત્તિર્વની વિસ્તૃત પ્રસ્તાવનામાં પણ તેના વિદ્વાન લેખકોએ આ અક્ષાંશની ઉત્પત્તિના સંબંધમાં કેટલીએક કલ્પનાઓ રજુ કરી છે. પરંતુ અમે માનીએ છીએ કે તેમ છતાં અક્ષરાની ઉત્પત્તિના વાસ્તવિક ખીજને વ્યવસ્થિત રીતે શેાધવામાં એક પણ વિદ્વાન સફળ થએલા નથી, એટલું જ નહિ પણ તે ઉપરાંત એ વિદ્વાનોની કલ્પના પણ સંગત રીતે ઉત્પન્ન થઇ શકી નથી. હું માત્ર અહીં એટલું જ ઉમેરવા ઇચ્છું છું કે આખી યે બ્રાહ્મીનાગરી લિપિ સીધી લીટીમાં લખાતી હોવા છતાં તાડપત્રીય પુસ્તકના પાના ઉપરના અંકે ચીનાઇ આદિ લિપિની જેમ ઊભા લખવામાં આવે છે, એ ઉપરથી સંભવ છે કે અક્ષરાત્મક અંકાની ઉત્પત્તિનું ખીજ ઊભી લખાતી કેાઈ લિપિમાં હાય,
શૂન્યાંક
જૈન છેદ આગમાની ચૂર્ણિમાં જ્યાં માસલઘુ-માસગુરુ, ચતુર્લ-ચતુર્ગુરુ, પલઘુ-ધર્ગુરુ પ્રાયશ્ચિત્તના સંસ્કૃતઃ નોંધવામાં આવ્યા છે ત્યાં એક ચાર છ સંખ્યાના નિર્દેશ એક ચાર છે શૂન્ય દ્વારા કરવામાં આવ્યું છે. જેમકે: ૦, ૪, ૪ ૪ છે. આમાં ખાલી મીંડાં લઘુતાસૂચક છે અને કાળાં મીંડાં ગુસ્તસૂચક છે.
0
શબ્દાત્મક અંકે
0 0 0
03
અહીં લેખકોને લખવાના અંકનું પ્રકરણ ચાલુ હોઈ, અપ્રાસંગિક છતાં અતિ મહત્ત્વના અને ઉપયાગો શબ્દાત્મક અંકોના ઉલ્લેખ પણ કરી લઇએ. એ પૈકીના કેટલાક અંકાના ઉલ્લેખ આપણે ત્યાં સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ જેવા પ્રાચીન જૈન આગમગ્રંથામાં તેમજ તે કરતાં પણ પ્રાચીન વૈદિક ગ્રંથા॰ સુદ્ધાંમાં મળે છે. જ્યાતિષ, છંદ આદિ વિષયક૧ ગ્રંથામાં, શિલાલેખામાં અને
છઠ્ઠું () ‘કમેવ પાયનો ત્નિ, નો તીય નો ચેવ પાવર || ર્ફે ટીમ---‘કમેવ’ ત્તિ સુમેર गृहीत्वा तलब्धजयत्वात् तेनैव दीव्यति । ततोऽसौ तलब्धजयः सन् न 'कलि' एककं नापि नैतं' त्रिकं च नापि 'द्वापरे' द्विकं गृह्णातीति ॥' सूत्रकृतांग श्र० १० २ उ० २.
(લ) પુત્તે યા દ્રષ્ટિના નિર્ ॥ ૧૬ || પાડ્વટી હિના વેન' ઉત્તરાધ્યયન ૧૦ પૃ.
(ग) 'उक्कोसए संखिज्जए रूवं पक्खितं' अनुयोगद्वारसूत्र पत्र २३८.
૮.
() ‘તુટોમેન તેન અયાનાં રાતવય પ્રાપળ ૧૨-૨-૨-૧૮ (ઘ) ચે કે વવારઃ હ્તોમાઃ ફ્ક્ત સત્' સૈત્તિરીય મૉ॰ ૧-૬-૧૧-૧૮
( ग ) 'दक्षिणा गायत्रीसम्पन्ना ब्राह्मणस्य ॥ २१ ॥ टीका- गायत्रीसम्पन्ना गायत्र्यक्षरसमान संख्याश्चतुવિતિ વોક્ષિના || જ્ઞત્યા શઃ ॥૨૨॥ ટીા—-નવચા સમ્પન્ના રાજ્ઞ: સહપક્ષે ત્રાસદૃક્ષિળાઃ । જ્ઞાચક્ષરસમાં સંડ્યા મષ્ટાનવાર્નિશ વો મન્તિ ।।’ વાત્યાયનૌતસૂત્ર ભા, પ્રા. લિ, મા, પૃષ્ઠ ૧૨૧ ટિ. ૧,૨,૩, ૮૧ વરાહમિહિરની પંચસિદ્ધાંતિકા, ગ્રહલાધવ, વૃત્તરત્નાકર, મુનિસુંદરસૂરિકૃત ગુર્વાવલો આદિ જ્યેતંત્ર, ચંદ્ર, પટ્ટાવલી વિષયક