Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 301
________________ આજ્ઞા આપી એમ જ માનવું રહ્યું. વસાવો ગંગાના તટે આપણાં ગૃહ ! પ્રભુનું વ્રત તે આપણું વ્રત ! મોટા મોંએ મોટો કોળિયો શોભે, નાના મોંએ નાનો. સ્વામી આચરે છે, એમાંનું અલ્પ આપણે આચરીશું. ગ્રામ-નગરમાં જઈશું નહીં, સ્વજનો વચ્ચે વસશું નહીં, કોઈ પાસે કદી યાચીશું નહીં, જોઈએ તેથી વધુ લેશું નહીં ! સ્વામી ખાતા નથી. આપણે અલ્પ ખાઈશું. સ્વામી નિદ્રા લેતા નથી, આપણે અલ્પ નિદ્રા કરીશું. મહાન સ્વામીનાં વ્રત મહાન, અલ્પ સેવકોનાં વ્રત અલ્પ !'' પ્રભાતકાળના તારાઓની જેમ રાજાઓ એક પછી એક ગંગાના કિનારે વસવા લાગ્યા. પૃથ્વીનાથ સૂર્યદેવની જેમ પોતાના પ્રવાસમાં એકાકી આગળ વધ્યા. ૨૮૨ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330