________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमणिचंद्रकृत सज्जाय. १ ॥
सेवन करतो हृदयमोकार || गुण संभारे वारमवार ॥ दूरगति कापे निश्चे सहि ॥ त्रीजा बोलथकी ए लहि || ४ || वंदन करतो भावथी वली ॥ चेतन द्रव्यना गुणकेवली ॥ घणे वीर्ये उल्लासे जेह ॥ चोथी क्रिया तुंम धरि संदेह ॥ ५ ॥
૧ શ્રવણ ભક્તિ—આત્માના અનંત ગુણ પર્યાચાનુ દ્રવ્ય ક્ષેત્ર ફાલ ભાવથી ગીતા ગુરૂ મુખથી સ્વરૂપ શ્રવણ કરવુ તે શ્રવણ ભક્તિ છે; કારણ કે તે આત્માની શ્રવણ ભક્તિ છે. એવી શ્રવણ ક્રિયા ભક્તિથી અનાદિ કાલથી લાગેલાં કર્મને ઉત્કૃષ્ટભાવે એક ક્ષણમાં નાશ
થાય છે.
૨ કીતન ભક્તિ--આત્માના ગુણાનુ અને પર્યાચેાનું ગાયન કરે, આત્મા વિનાની ચાર પ્રકારની વિકથા વગેરેના ત્યાગ કરે, આત્માના સ્વરૂપના ગાનમાં મગ્નુલ રહેવાથી વાણીથી ગ્રહાયેલ અનતકા ક્ષય થાય છે અને વચન સિદ્ધિ પ્રગટે છે અને પરા પશ્યતી ભાષાના અનુભવ આવે છે. કીર્તન કરતાં આત્મા કેવલી બને છે. વચન સમિતિ અને વચ્ચેાગુપ્તિની સિદ્ધિ થાય છે.
For Private And Personal Use Only