________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
तोरे ॥ भणे मणिचंद रोहने नमिई ॥ प्रापसभावमें રે રે | ફ |
इति तृतीय समाय संपूर्णम् ॥ ३ ॥
ભાવાથ–આત્મજ્ઞાની અંતરુ આત્મામાં મન વાળે છે અને આત્માનું ચિંતવન કરે છે. શુદ્ધ પરમાત્માનું ધ્યાન ધરે છે, આત્મા પરમાત્માની ભાવના ભાવતો છતો પરમાત્મા થાય છે, આત્મા પિતાને જેવો ચિંતવે છે, ભાવે છે, ધ્યાવે છે, તે તે થઈ જાય છે, યાદશ માં અલ્સ, તિર્મિતિ તણી આત્માને શુદ્ધરૂપે ધ્યાવનારાશુદ્ધ થાય છે અને અશુદ્ધભાવે ભજનારા અશુદ્ધ થાય છે यो यथा मां प्रपद्यन्ते तां तथैव भजाम्यहं भगी०॥ આત્મા કહે છે કે જે મને જેવા ભાવે ભજે છે, તેને તેવા ભાવે હું ભજું છું. અર્થાત તેવા ભાવે હું પિતે આભાજ થાઉં છું. હું આત્મા પિતે જેવો વિચાર કરું છું તેવો થાઉં છું. સ્વપર પ્રકાશક જ્ઞાનશક્તિ છે તે આત્મામાં છે પણ જડમાં નથી. આનંદગુણ, આત્મામાં છે પણ જડમાં નથી. જડભોગમાં પણ જે આનંદ ભાસે છે તે પણ આત્માનો જ આનંદ છે, આત્મા વિના જડ વસ્તુઓથી
For Private And Personal Use Only