________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ને વફાય છે શું છે
છે અને રાત | अनुभव सिद्ध श्रातम जे होवे । यम चतुष्टयजोडेरे ।। इच्छा प्रवति थिर सिद्ध यममां । निजशक्ते चित्त કો અ | શ | પ્રથમ અને હિંસાદિ વાર્તા करतां सुणतां मीठीरे ॥ जाणे जिननी आण आराधुं । बीजी वात अनीठीरे ॥ १० ॥ २ ॥ बीजे यमे प्रवर्ते जिन आणा । जिनप्राणामांहे माझीरे ॥ यम पाळવાને તપ ચોft કમાતા તન મીર | Jo Bરા
ભાવાર્થ—અનુભવજ્ઞાનથી જે સિદ્ધ થયો હોય છે તે યમ ચતુષ્ટયમાં ચિત્તને જોડે છે. ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિર, સિદ્ધ, એ ચાર ચમચતુષ્ટય છે. પ્રથમ ઈચ્છાગમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિકની વાર્તાઓ, કથાઓ કરતાં તથા દેવગુરૂધર્મની સ્થાઓ કરતાં તેને તે વાર્તાઓ મીઠી લાગે છે અને મનમાં એવી ઈચ્છા પ્રગટે કે શ્રીમહાવીર જીનેશ્વરની આજ્ઞા આરાધું. તેને દેવ ગુરૂ ધર્મની વાત મીઠી લાગે છે અને અન્ય સાંસારિકવાતમાં તથા સાંસારિક
For Private And Personal Use Only