________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
થી વર્તતા હતા. પિતાને અશુભ પાપ કર્મોદયથી અનેક દુઃખ સંકટ પડે તેમાં જ્ઞાની, કેઈન પર છેષ દેતા નથી. તે સુખમાં અહંકાર કરતું નથી. હું એવી અહંવૃત્તિથી નામાદિકર્મો બંધાય છે, હું કરું છું. કર્તા છું. હું ભક્તા છું. સર્વમાં હું જ કારણ છું એવા મિથ્યાભિમાનને જ્ઞાની, ઇડે છે. હું હું કરતાં કર્મ બંધાય છે તે સત્તામાં રહે છે, કર્મબંધ માફક કર્મો તે ઉદયમાં આવે છે, કર્મની ઉદીરણ પણ પ્રસંગે થાય છે. ઉદીર
થી કર્મને વિપાક, જેમ પરાળમાં કેરી પકવવામાં આવે છે તેમ ભોગવાય છે. એવું જાણનાર જ્ઞાની, બાહ્યમાં શહિતવીની કલ્પના કર્યા વિના કર્મવિપાને સમભાવે ભોગવે છે.
ને સગાય છે ૬૦ છે. निकाचना विण बंध खरी जावे ॥ निकाचना विण केइ उदये आवे | बंधवेलाई जेवो रस होई ॥ उदय वेलाए तेहवो विहां सोई ।। स ॥ ४ ॥ द्रव्यक्षेत्र कालभाव मिलि पावे ॥ तव विपाक ते पूरी पावे || तिणे
For Private And Personal Use Only