Book Title: Atmadarshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 148
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir વિકો જબ સજલણા માફિક, કમ હે જવ જાણુ તવ તે જિનાદિ સંયમ લીએ, અમૃતગ અનુષ્ઠાન. ૧૮ સ્વદ્રવ્ય શુદ્ધ ગુણ પજવા, તે સ્વભાવ જિન શેખ પદ્રવ્ય અશુદ્ધ ગુણ જજના, તેહ ભાવ તુજ નાખિ. ૧૯ ઉપરાઉપરના ગુણસ્થાનકેમાં આરેહતો આહત અનુક્રમે સર્વ કર્મ ખપાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાની થઈને ભવ્ય જેને ધર્મ દેશના દેઈ અઘાતિક કર્મને છેવટે નાશ કરીને શિવપુર સ્થાન પ્રાપ્ત કરે છે. પંચાનુકાનનું સ્વરૂપ આ પ્રમાણે શ્રી મણિચંદ્રજીએ ભવ્ય જીવના હિતાર્થે પદ્યમાં રચ્યું છે. શ્રી મણિચંદ્રજી કથે છે કે આ પંચાનુષ્ઠાનનું સ્વરૂપ જે ભણે અને સાંભળે, તેને ભાવાર્થ વિચારે અને તહેતુ તથા અમૃતા નુષ્ઠાનને સેવે તે મંગલ સ્થાનને પ્રાપ્ત કરે છે. • શ્રી મણિચંદ્રજીએ ઉપરના પદ્યમાં પંચાનુષ્ઠાનનું સ્વરૂપ દર્શાવ્યું છે તેનો ભાવાર્થ વિચારીને પોતાની સ્થિતિને પ્રત્યેક મનુષ્ય વિચાર કરવો જોઈએ. વિષ, ગરલ અને અડવાનુષ્ઠાનનું સ્વરૂપ સમજીને તેને વિવેક કરવો જોઈએ. વિષગાલાનુષ્ઠાનના પરિણામ પિતાના આત્મામાં વસે છે કે નહિ તેનો સ્વયમેવ પ્રત્યેક ભવ્ય મનુષે વિચાર કરી લેવો. ભવ્યજીવોએ ધર્માનુષ્યમાં થતા ક્રોધ, માન, માયા, લેખ, નિન્દા, વિક્યા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154