Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 71
________________ શ્રીનમિ પ્રવ્રુક્યા સક્ઝાય હું વારી શ્રાતા નિત્ય નમીજે એ. નિત્ય નમીએ તેહને તે શ્રોતા, વિચરે દેશ વિદેશ હે. હું નિર-૧ સંજમ લેઈ સંચર્યો હે શ્રોતા, મે સહુને મહ; કેલાહલ તવ ઉલ્લો શ્રોતા, વેરો ન જાય વિછોડ હો. હું નિવ–૨ પુરંદર પારખા કારણે હે શ્રોતા, વિપ્રને વેશે તામ; પરજળતી દાખે પુરી હે શ્રોતા, સુરપતિ સહસા ઉદ્દામ હે. હું નિ–૩ ત્ર ભરી દાઝે પુરી હે સાધુ, કાં તમે મૂકે ઉવેખ; મુનિ કાંઈ બળતી નથી વિઝા, ઋદ્ધિ મારી તિહાં રેખ હેહું નિ૦૪ પુરી એ સમરાવી પછે હે સાધુ, કરજે આતમ કાજ; ગઢમઢ મંદિર શેભતી હો સાધુ, રહે અવિચલ જિમ રાજ છે. હું નિ–પ અવિચલ નગરી જેહ છે હો વિપ્રા, તિહાં કરશે મંડાણ; અથિર તણે શે આશરે હે વિઝા, જિહાં નિત્ય પડે ભંગાણ હે હું – કેડી કટક જિત્યા થકી હે વિઝા, મન જિતે તે શર; સુરપતિ સુરલેકે ગયો હે શ્રોતા, પરશંસી ભરપૂર છે. હું નિવ-૭ પરમ ઉદય પામ્યા નમ હે શ્રોતા, ઉદયરતન ઉવઝાય; વલયથી મન વાલ્વે જિણે હે શ્રોતા, પ્રેમે નમું તલ પાય છે. હું નિ–૮ ૬૦ શ્રી અનાથી મુનિની સઝાય. (પ્રભુ પાસનું મુખડું જોવા-એ દેશી.) ભભસારે વનમાં ભમતાં, ઋષિ દીઠે રચવાડી રમતાં રૂપ દેખીને મને રીઝ, ભારે કરમી પણ ભ . પાણિ જેડીને ઈમ પૂછે, સંબંધ તમારે શું છે? નરનાથ હું છું અનાથ, નથી કોઈ માહરે નાથ. હરખે જોડી કહે હાથ, હું થાઉં તુમારે નાથ; નરનાથ ! તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ? મગધાધિપ હું છું મેટે, શું બેલે છે નૃપ ટે; નાથ પણું તું નવિ જાણે, ફેગટ શું આપ વખાણે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108