Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 93
________________ મારી લાગણી છે. તેના અરણિક મુનિની સઝાય [ ૮૩ વેશ્યાએ દાસીને મોકલી ઉતાવળી રે, વન પિલ મુનિને અહીં તેડી લાવ; મુનિ સુનિ મંદિરે તે ચાલ્યા ઉતાવળા રે, વન ત્યાં જઈ દીધે ધર્મલાભ. મુનિ ૨ મુનિ પચરંગી બાંધે પાઘડી રે, વન તમે મેલો ઢળકતા તાર રે; મુનિ મુનિ નવા નવા લેઉં વારણાં રે, વન તમે જ માદકને આહાર રે. મુનિ૩ મુનિની માતા હીંડે શેરી શોધતાં રે, વન ત્યાં તે જોવા મલ્યા બહુ લોક; સુનિટ કેઈએ દીઠે મારે અણિકે રે, વન એ તે લેવા ગયા છે આહાર રે. મુનિ ૪ ગમે તે બેઠાં રમે સંગઠે રે, વન ત્યાં તે સાંભળ્યો માતાજીને શેર; મુનિ ગોખેથી હેઠા ઊતર્યો રે, વન જઈ માતાજીને લાગે પાય. મુનિ ૫ યુનિ નહિ કરવાના કામ તમે ક્ય, વન તમે થયા ચારિત્રના ચેર; મુનિ અમે શીલા ઊપર જઈ કરશું સંથારે રે, વન મને ચારિત્રથી અધિક સહાય. મુનિ. ૬ મુનિએ શીલા ઊપર જઈ કર્યો સંથારે રે, વન ત્યાં તો ઉપન્યું છે કેવલજ્ઞાન; મુનિ શ્રીહીરવિજય ગુરૂ હીરલો રે, વન લધિવિજય ગુણ ગાય. મુનિ૭ ૯૦ આઠ પ્રભાવકની સઝાય આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવણી પૂરિ જાણ; વર્તમાન કૃતના જે અર્થને, પાર લહે ગુણ ખાણ, ધનધન શાસન મંડન મુનિવર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108