Book Title: Anandghanjinu Jinmarg Darshan
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Ratanchand Khimchand Motisha

View full book text
Previous | Next

Page 4
________________ ASા : બજ समर्पण 'चतुष्पदी' “ચંદ્રપ્રભુ મુખ ચંદ રે સખી દેખણ દેએ રાગ જે આનંદઘન આનંદ ઘન વરવંતા રે, 2. સંત મયૂરે દર્શને હરવંતા રે; તત્વપિપાસુ ચાતકે તરવંતા રે, જસ વચનામૃત પાનથી ઉલસતા રે....જે આનંદઘન- ૧ જે આનંદઘન મહામુની યતદ્રા રે, IN નિગ્રંથ વિતરાગ અવધૂંત સંતા રે, છે જાગતી ત જવલંત જે જેગીંદ્રા રે, છેભક્ત શિરોમણિ મહાગુરુ ભગવંતા રેજે આનંદઘન ૨ મહાઋષિ જે મહાગીતાર્થ મહંતે રે, ગીત સંગીત આ દિવ્ય દૃષ્ટિવંત રે; ભક્તિ અમૃતરસ ભર્યું ગુણવંતું રે, અમૃત પદદાયિ સદા જયવંતું રે...જે આનંદઘન ૩ જશ ગાથા જસ “અષ્ટપદી” જયવંતી રે, જ ફરકાવી યશવિજયે વૈજયંતી રે, છે તે આનંદઘન પદ ધર્યું ઉલ્લાસે રે, છે. ગ્રંથ નૈવેદ્ય એહ ભગવાન દાસે રે...જે આનંદઘન- ૪ ચિત્ર વદ ૫, ૨૦૧૧ મનવાજવા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 410