Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ માછલી’, ‘વ્ય િત અને સમષ્ટિ’, ‘બિંદુ બન્યાં મોતી જેવી કથાઓ કોઈ એક અનુભવને આધારે સર્જાઈ છે. એની સાથોસાથ “મોતના સમંદરનો મરજીવો', ‘ગણતંત્રનો વિનાશ’ અને ‘ઔરત’ જેવી નવલિકાઓ એ ઐતિહાસિક ઘટના પર આધારિત છે. દર્દભર્યો બે દિલ’ એ પ્રણયકથા અને સબસે અચ્છી મા’ એ માતૃપ્રેમની કથા છે. આ કથાઓ નવલિકાકાર ‘ધૂમકેતુ’ની પરંપરામાં ચાલતી લાગે છે. એમાં કથાવસ્તુનો મહિમા છે અને તેમાંથી કોઈ જીવનરહસ્ય પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. cવવધe અનુવાદ નાના યાત્રી

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88