Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir » અહમ નમઃ श्री अध्यात्म-गीता-अनुवाद wwiin प्रणम्य श्री महाबीर, ज्ञानानन्दमयं परम् । करोम्यध्यात्मनो गीतां, स्वपरानन्दहेतवे ॥१॥ અથ–પરમ શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન અને ચારિત્રમય શ્રી મહાવીર પરમાત્માને મન-વચન અને કાયાની શુદ્ધતાપૂર્વક નમસ્કાર કરીને પોતાના અને અન્ય સર્વ ભવ્યાત્માઓના પરમાનન્દની પ્રાપ્તિ માટે હું (બુદ્ધિસાગરસૂરિ) આ અધ્યાત્મ ગીતાની રચના કરું છું. ૧ ગામના શુદ્ધિાર્થscરમજ્ઞાનં તથા શિયા उक्ता सद्भिविवेकेन, तदध्यात्म विजानीत ॥ २॥ પિતાના આત્મસ્વરૂપની પરમશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે તીર્થ કરે-ગણધર અને પરમગીતાર્થ પુરુષોએ જડ અને ચેતન એવા પદાર્થોના ભેદવડે અધ્યાત્મજ્ઞાન-આત્મજ્ઞાનનું સ્વરૂપ અને સમ્યક્રક્રિયા કહી છે. તેને અધ્યાત્મ સમજો. ૨. જ્ઞાનાનક્વપss-રમાંssfમ વિશ્વશાશ્વતા कर्मसङ्गत्यप्यकर्माऽहं, सर्वदुःख विवर्जितः ॥३॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 179