________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
» અહમ નમઃ
श्री अध्यात्म-गीता-अनुवाद
wwiin प्रणम्य श्री महाबीर, ज्ञानानन्दमयं परम् । करोम्यध्यात्मनो गीतां, स्वपरानन्दहेतवे ॥१॥
અથ–પરમ શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન અને ચારિત્રમય શ્રી મહાવીર પરમાત્માને મન-વચન અને કાયાની શુદ્ધતાપૂર્વક નમસ્કાર કરીને પોતાના અને અન્ય સર્વ ભવ્યાત્માઓના પરમાનન્દની પ્રાપ્તિ માટે હું (બુદ્ધિસાગરસૂરિ) આ અધ્યાત્મ ગીતાની રચના કરું છું. ૧
ગામના શુદ્ધિાર્થscરમજ્ઞાનં તથા શિયા उक्ता सद्भिविवेकेन, तदध्यात्म विजानीत ॥ २॥
પિતાના આત્મસ્વરૂપની પરમશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે તીર્થ કરે-ગણધર અને પરમગીતાર્થ પુરુષોએ જડ અને ચેતન એવા પદાર્થોના ભેદવડે અધ્યાત્મજ્ઞાન-આત્મજ્ઞાનનું સ્વરૂપ અને સમ્યક્રક્રિયા કહી છે. તેને અધ્યાત્મ સમજો. ૨. જ્ઞાનાનક્વપss-રમાંssfમ વિશ્વશાશ્વતા कर्मसङ्गत्यप्यकर्माऽहं, सर्वदुःख विवर्जितः ॥३॥
For Private And Personal Use Only