________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૩] ગામના શ્રદ્ધા પૂર્ણ રાત્રિ સમ્રારા पूर्णानन्दो भवेत्तेन, मुक्तिः पश्चाद् भवेद् ध्रुवम् ॥२१०॥
દેવગુરુ-ધર્મની શ્રદ્ધાથી પરિપૂર્ણ જયારે ચારિત્ર આત્મામાં સારી રીતે પ્રકાશિત થાય છે, ત્યારે આત્મામાં પૂર્ણ આનંદ પ્રગટે છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ જરૂર થાય છે, એ નિશ્ચિત છે. ૨૧૦.
आत्मानमन्तरा ज्ञान, सुखं जडे न विद्यते । વિજ્ઞાર્વે વીર્યા, માગબાર્ન લ સને ૨ક્ષા
હે ભવ્યાત્મન ! તું નિશ્ચયથી માનજે કે આત્માને છેડીને બીજા કેઈ પણ પદાર્થમાં જ્ઞાન કે સુખ જરા પણ નથી હોતાં. એ પ્રમાણે સારી રીતે સમજીને શ્રેષ્ઠ પ્રીતિ વડે આત્માને પ્રત્યેક ક્ષણે સમરણ કર. ૨૧૧.
आत्मोपरि परं प्रेम, कुरुष्वाऽऽत्मनिजाऽऽत्मना। आत्मराज्यं विना शान्ति,-भूता न च भविष्यति ॥२१२॥
હે ભવ્યાત્મન ! તું તારા આત્મા ઉપર પરમ-શ્રેષ્ઠ પ્રેમ કરજે. એટલે આત્માને આત્માથી પ્રેમથી જેજે, એટલે સર્વ જીને સમદષ્ટિથી જોતા શીખજે. આત્મરાજ્ય પ્રાપ્ત કર્યા વિના સુખ કે શાંતિ મળી નથી અને મળશે નહિ. ર૧૨.
મહું ચં ત ચત્રાતિ, જનારો િયત્ર ના निर्विकल्पं परं ब्रह्म, ध्यानेन हृदि भासते ॥२१३॥
જયાં હું તું, મારૂં તારૂં, એવા સંકલ્પ-વિક સાથે મનને અનેક વિષયમાં ગમન કરવાને, ભેગે ભેગવ
For Private And Personal Use Only