Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 148
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૮ ] પ્રકૃતિથી શરીર અને મન અનુકૂલ કર્યાં વગર કદાપિ પણુ આત્માઓના વિકાસ થઇ શકતા નથી. પ્રકૃતિમાં રહેલા છતે પણ નહિ લેપાયેàા નિઃસ`ગી આત્મા જ્ઞાની અને કેવલી મને છે. ૪૩૫. પ્રજ્રતિજ્ઞેયવાઽતિ, વાડમા જ્ઞાનસ્ય વાન્ । आत्मा तु प्रकृतिं वेत्ति, प्रकृति नं च चेतनम् ||४३६ || સાંખ્યમત પુરુષ-ચેતન અને પ્રકૃતિ-જડ બન્નેને સવરૂપે માને છે. તેથી પૂજ્યશ્રી જણાવે છે, કે પ્રકૃતિ જ્ઞાનસ્વરૂપ નથી. પણ જ્ઞેય એટલે જાણવા ચેાગ્ય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ બન્નેના અનાદિકાલથી આજ સુધી નિત્યસબંધ ચાલ્યા આવે છે, તેથી જેની જ્ઞાનશક્તિના વિકાસ થાય છે તેવા આત્મા પ્રકૃતિના ગુણ-પર્યાયને જાણે છે, પર’તુ પ્રકૃતિ જડ હાવાથી આત્માના સ્વરૂપને જાણી શકતી નથી. ૪૩૬. प्रकृतिनायकः स्वाऽऽत्मा, प्रकृतिर्हि जडजगत् । आत्मा प्रकृतिकार्याणां कर्ताऽपि चाक्रियः स्वयम् ॥४३७॥ આત્મા જ્ઞાતા-કર્તા-ભેાક્તા હેાવાથી પ્રકૃતિના સ્વામી છે. અને જડ-અચેતન જે જગત્ તે પ્રકૃતિસ્વરૂપ છે. વૈભાવિક દશામાં વતતા આત્મા પ્રકૃતિના કાર્યો કરે છે. તેથી ક હોવા છતાં પણ સ્વરૂપને પ્રાપ્ત થયેલેા આત્મા સ્વયં અકર્તી છે. ૪૩૭. प्रकृतिसर्वकार्येषु, साक्ष्याऽऽत्मा भवेद् यदा । तदाऽऽत्मा प्रकृतियोगात्, निर्बन्धः सक्रियोऽपि वै ॥४३८ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179