Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 164
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૪ ] સર્વ-વ્યસન- મિત્રો, મુત્રં ન યજ્ઞનાનુંામ્ | થૅમ્પસન-મુત્તેજના-મઽત્ત્પત્તિ: ઇશારાતે ॥૪૨॥ વ્યસનામાં સા હું સર્વ પ્રકારના સનાથી ભિન્ન છું, ચેલા મનુષ્ય સુખને પ્રાપ્ત કરી શકતા નથી. સપ્રકારના વ્યસનાથી મુક્ત આત્માએની આત્મ-ક્તિના સ્વયં પ્રકાશ થાય છે. ૪૯૧ दुःखं व्यसनदोषेण, व्यसनासक्त देहिनाम् । व्यसनत्यागतः शान्तिः सुखं स्वाधीनतः खलुः ॥ ४९२ ॥ વ્યસનાના કારણે ઢાષા ઉત્પન્ન થાય છે અને દ્વેષ અનેક દુઃખાને ઉભા કરે છે. વ્યસનામાં ફસાયેલા મનુષ્યે જરૂર દુઃખી થાય છે. માટે બ્યસનાના ત્યાગ કરવા જોઇએ; તેથી સુખ, શાન્તિ અને સ્વાધીનતાની પ્રાપ્તિ થાય છે. ૪૯૨. दुर्गुणेभ्यो विमुक्तानां, व्यसनमुक्तदेहिनाम् । दुष्टाचारविमुक्ताना, माऽऽत्मप्रभुः प्रकाशते ||४९३ ॥ ક્રુષ્ણેાથી રહિત, વ્યસનાથી મુક્ત અને દુરાચારાથી દૂર રહેલા જીવે ને સ્વય' આત્મા-પ્રભુ-પ્રકાશિત થાય છે. આત્મમળ પ્રગટ થાય છે. ૪૯૩. साध्ये तु साध्यबोधाऽऽत्मा, हेतुषु हेतुबुद्धिमान् । निर्मोही समभावी यो, मुक्तात्मा स क्षणाद्भवेत् ||४९४|| જે આત્માને સાધ્ય વસ્તુમાં સાધ્યપણાના આધ હાય અને સાધનામાં સાધનની મુદ્ધિવાળા હાય અને જે નિર્મોહી અને સમભાવી હોય તે ક્ષણમાં મુક્તાત્મા થાય. ૪૯૪. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179