Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 147
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૩૭ ] આધારે સત્ય દેવ-ગુરુ-ધમ ઉપરના શ્રદ્ધા-જ્ઞાનના પ્રકાશ કરે છે. ૪૩૧, आत्मैव सद्गुरुर्देवो, धर्मश्च निश्चयात्स्वयम् । यस्यात्मा सद्गुरुर्जातः तस्यात्मा जायते प्रभुः ॥ ४३२ ॥ નિશ્ચયનયની અપેક્ષાએ જો વિચાર કરીએ તે આત્મા જ સ્વય' સાચા દેવ, ગુરુ અને ધર્મ છે. અને એમ સભ્યજ્ઞાનપૂર્વક સમજીને જેણે પેાતાના આત્માને સદ્ગુરુ બનાન્યેા છે, તેના આત્મા સ્વયં પરમાત્મારૂપે બને છે. ૪૩૨, आत्माधीना भवेद्यस्य, प्रकृतिस्तस्य वेगतः । आत्मोन्नतिर्भवेत्स्पष्टा, ज्ञानं सुखं च वर्द्धते ॥४३३ || જે ભવ્યાત્માએ આત્માને આધીન પેાતાની પ્રકૃતિને કરી હોય તે આત્માએ અલ્પકાલમાં જ પેાતાના આત્માની ઉન્નતિ કરે છે અને સમ્યગ્જ્ઞાન-દર્શન તથા ચારિત્રથી યુક્ત મની જ્ઞાન અને સુખને વધારે છે. ૪૩૩, प्रकृतियोगमालम्ब्य ज्ञानानन्दस्य रूपकम् | प्रकाशन्ते निजात्मानं, जना आत्मपरायणाः ॥ ४३४ ॥ આત્મા પ્રકૃતિના ચેાગતુ' આલમન લઇને એટલે પ્રકૃતિને પેાતાના વશમાં કરીને જ્ઞાન અને આનન્ત્સ્વરૂપ પેાતાના આત્માને પ્રકાશિત કરે છે-આત્મ-પરાયણ પુરુષા પરમાનન્દના અનુભવ કરે છે. ૪૩૪. आत्मनो न विकाशोऽस्ति, कदाचित्प्रकृतिं विना । प्रकृतिस्थोऽपि निःसङ्गो, ज्ञानी भवति केवली ||४३५ ॥ ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179