Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 157
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૪૭ ] આત્મા છું, અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રના સ્વામી છું, તેથી હુ' દ્રીન નથી, ન દાતા છું, ન કામરૂપ છું', કે ન કામવાળા છું, પુરુષવેદરૂપે પણ હું નથી, હું નિદ્નારૂપે નથી કે નિદ્રાળુ પણુ નથી. ૪૬૭. सच्चिदानन्दरूपोऽस्मि, नाहं कर्म न कर्मवान् । નાફ નો નાસ્ક્રિબ,-ધાદોડઋણ્યવવાન્ ॥૪૨॥ હું' અસંખ્ય પ્રદેશી જ્ઞાનદર્શન-ચારિત્રમય સચ્ચિદ્વાન’ક્રમય સ્વરૂપવાળા છું, હું કમ નથી કે કર્મવાળા નથી. હું જડ પણુ નથી અર્થાત્ જડથી ભિન્ન ચૈતન્યરૂપે અદશ્ય અને અલક્ષ્ય રૂપ વાળા કુ. ૪૬૮. शुद्धध्ये स्वरूपोऽस्मि, चैकोऽनेको न नाश्यहम् | ज्ञातृज्ञेयस्वरूपोऽहं स्वपरस्य प्रकाशवान् ||४६९ ॥ હું શુદ્ધ સ્વરૂપના આત્મસ્વરૂપને ધ્યેયભાવે સત્તા રહ્યો છું, તેમજ હું એક અદ્વૈતસ્વરૂપે છુ, મારામાં અન્યનુ અસ્તિત્વ નથી તથા હું અવિનાશી છુ, તેમજ હું આત્મચૈતન્ય સ્વરૂપે હાવાથી જગતના તમામ ચેતન-અચેતન પદાર્થોના જ્ઞાતા છું. અને સર્વ પદાર્થોને સ્વ-પરને પ્રકાશક પણ હું જ છું. ૪૬૯ मत्तः प्रकाशते विश्वं विश्वतो न प्रकाश्यहम् । जडेषु मत्समः कोऽपि नास्ति स्वान्यप्रकाशकः || ४७० || મારાથી આત્મજ્ઞાનવડે સર્વ વિશ્વના પ્રકાશ કરાય છે, પણ મને-આત્મ-સ્વરૂપમય પરમ બ્રહ્મને-વિશ્વ કાઇપણ સ્વરૂપે પ્રકાશ કરી શકતું નથી. કારણ કે જે જડપદાર્થો છે તેમાં મારા આત્માસમાન ક'ઇપણ પદાર્થ નથી, કે જે પેાતાના અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179