Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 142
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૩૨ ] સત્યને પારખે છે, વિવેકપૂર્વક સારાસારના વિચાર કરીને સત્યને ગ્રહણ કરે છે અને અસત્ય ( જૂઠી ) વસ્તુના ત્યાગ કરે છે. ૪૧૪. Acharya Shri Kailassagarsuri Gyanmandir अतस्ते ब्रह्मसंसक्ता, भवन्ति ब्रह्मरागतः । विस्मृत्य सर्वसंसारं भवोदधिं तरन्ति ते ॥ ४१५॥ " અને તેથી તેએ પરમબ્રહ્મના રાગવાળા હૈાય છે અને પરમબ્રહ્મના રાગથી સમસ્ત સંસારના ત્યાગ કરીનેસ'સારસમુદ્રને તરી જાય છે. ૪૧૫. इत्येवं हृदि विज्ञाय, मनोलयं कुरुष्व भोः । यावन्मनो भवेत्तावत्संसार एव कथ्यते ॥ ४१६ ॥ એ પ્રમાણે હૃદયમાં આત્મસ્વરૂપને ઓળખીને હું ભળ્યાત્મન્ ! મનને આત્મસ્વરૂપના ચિંતવનમાં સ્થિર કર. કારણ કે જ્યાં સુધી મન સંકલ્પ-વિકલ્પથી યુક્ત હોય છે, ત્યાં સુધી જ સસાર કહેવાય છે. ૪૧૬, वारय ज्ञानशक्त्या भो, यत्र तत्र भ्रमन्मनः । अन्तर्मुखं मनः कृत्वा, ब्रह्मरूपं विचिन्तय ॥ ४१७॥ હે ભવ્યાત્મન્ ! તું જ્ઞાન-દર્શન-ચારિત્રની શક્તિ વડે આમ તેમ વિષયમાં ભમતા મનને કાબૂમાં કરીને અને આત્મસ્વરૂપના દર્શનમાં સ્થિર કરીને—અન્તર્મુખ બનાવીને પરમ બ્રહ્મસ્વરૂપનું એકામ્રભાવે ચિન્તન કર. ૪૧૭, आत्मशुद्धोपयोगेन, मनोजयो भवेत्खलु । जायते केवलज्ञानं कोकालोकप्रकाशकम् ||४१८॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179