Book Title: Adhyatma Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 131
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] ] आत्मप्रभुं विना नान्या, मिथ्येच्छा तेऽस्ति चेद्धदि। समभावोऽस्ति चेत्तर्हि, नेच्छाया हि प्रयोजनम् ॥३७४॥ હે ભવ્યાત્મન ! જે તારા હૃદયમાં આત્મા એ જ પરમાત્મા છે, તે સિવાય બાકી બધું મિથ્યા છે તે તને બાહ્ય કોઈપણ પદાર્થો ઉપર રાગ-દ્વેષ ન થાય અને સમભાવની પ્રાપ્તિ થાય અને સમભાવ આવ્યા પછી કેઈપણ ઈચ્છાનું પ્રયોજન નથી રહેતું. ૩૭૪. त्यागश्च ग्रहणं सर्व,-मिच्छया न भवेत्तदा । त्यागग्रहणकर्ताऽपि, स्वयमाऽऽत्मा भवेजिनः ॥३७५॥ જ્યારે આત્મામાં કઈ પણ સુખની ઈચ્છા નથી રહેતી અને ઉદય ભાવે સર્વ પ્રવૃત્તિ અને સંક૯પ-વિકલપ વિના થાય છે ત્યારે ઈચ્છા વિના ઔદયિકભાવે ત્યાગ-ગ્રહણ કરનાર આત્મા સ્વયં કેવલી પરમાત્મા થાય છે. ૩૫. त्यागश्च ग्रहणं सर्व, प्रारब्धस्य प्रयोगतः। भवेत्तदा स्वयं ब्रह्म,-रूपेण भगवान् खलु ॥३७६।। જ્યારે પૂર્ણ અધ્યાત્મગિને ગ્રહણ કે ત્યાગની ક્રિયા દયિક ભાવ માત્રથી પ્રારબ્ધના પ્રવેગથી જ થાય છે, ત્યારે આત્મા પૂર્ણ શુદ્ધ અવિકારી બની ઘાતિકને નાશ કરવાથી વીતરાગ થયેલો એ સ્વયં પિતે પરમબ્રહ્મસ્વરૂપને ધરનારા શાશ્વતપણે ભગવાન થાય છે. ૩૭૬. पारब्धकर्मतो देह,-जीवनस्य प्रसाधना। भवेत्तथापि निबन्ध, आत्मा साक्ष्युपयोगतः ॥३७७॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179